Gujarat

સમાજવાદી પાર્ટી દ્વારા નારોલ વિસ્તારમાં ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યૂ હતું

ધ્વજવંદનમા સમાજવાદી પાર્ટીના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આજે લોકો મોટી તાદાદમાં પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. આજે લોકો ભાજપ...

મુખ્યમંત્રી-નાયબ ભાવનગરની મૂલાકાતે

*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તંત્રવાહકો અને જનપ્રતિનિધિઓ સાથે ભાવનગરની કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ  ગુજરાત રાજ્યની પહેલ એવા ધનવંતરી રથની નોંધ દેશ...

પાટણ: રાધનપુર નર્મદા વિભાગની ઘોર બેદરકારી વધુ એક કેનાલ ટુતતા ખેતરોમાં ભરાયાં પાણી

પાટણ: વધુ એક કેનાલ ટુતતા ખેતરો મા પાણી ફરી વલયા કોન્ટ્રાકટર ની બેડરકાઈ આવી બહાર પાંચ વરસ થી તૂટેલી રંગપુર...

લાઠીના જરખિયામાં નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત

અમરેલીના લાઠીના જરખીયામાં નદીમાં ડૂબી જવાથી 27 વર્ષિય યુવકનું મોત નીપજયું  હોવાની  ખબર મળી છે. જેમાં આ યુવક ઢોર ચરાવવા...

રાજકોટ- તહેવારના ૧૫ દિવસ મહત્વના – કોરોનાનું સંક્ર્મણ ન ફેલાય તે માટે લોકો કામ વગર બહાર નીકળે નહીં કલેક્ટરની અપીલ

રાજકોટ શહેર જિલ્લા માટે આગામી પંદર દિવસો ખુબ મહત્વના છે  જન્માષ્ટમી તહેવાર આવી રહા છે રજા નો માહોલ હોય લોકો...

શ્રાવણીયો જુગાર રમતા જુગારીઓને પકડી પાડી રોકડ રૂપિયા ૧૧,૧૫૦/- નો મુદૃામાલ હસ્તગત કરતી ચાંગોદર પોલીસ

અમદાવાદ:મે.આઇ.જી.પી. સાહેબી શ્રી અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા મે.પોલીસ અધિક્ષક સાહેબ અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ નાઓએ શ્રાવણીયા માસમા ચાલતી જુગાર રમવાની પ્રવૃતી...

અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી શ્રાવણિયા શકુનિઓ ઝડપાયા

અમદાવાદ : મે. આઇ.જી.પી.સાહેબ શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિરેન્દ્રસિંગ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના,તથા...

અરબી સમુદ્ર નજીક બનેલા સાયકલોનીક સકર્યુલેશનના કારણે ત્રણ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા

હત કમિશનર અને અધિક સચિવ શ્રી હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો...

“ પોલીસ” પ્લેટથી રોફ જમાવતા ઇસમ ઉપર બોટાદ પોલીસ ટીમની લાલ આંખ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહા નીરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબ તથા *બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ "પોલીસ” ના...

વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક યોજવામાં આવી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે નર્મદા હોલ ગાંધીનગર ખાતે ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ તકે મુખ્યમંત્રીએ...