Gujarat

કામરેજ તાલુકામાં કોરોના બેકાબૂ : નવા 18 કેસ આવ્યા સામે

સુરત જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ કામરેજ તાલુકામાં ચેપગ્રસ્તોની સંખ્યા જોવા મળી...

જામનગર જીલ્લામાં કોરોનાનો ક્રૂર પંજો: વધુ 3 દર્દીઓના મોત

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસ ઘાતક સાબિત થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાક માં જામનગર શહેરના બે અને ગ્રામ્ય વિસ્તારના...

દેશમાં સરેરાશ કરતા 6 ટકા વધુ વરસાદ વરસ્યો

ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ઉતર-પુર્વોતર રાજયોને ધમરોળી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં દેશમાં સરેરાશ કરતા છ ટકા વધુ...

બાવળા તાલુકાના ગામો મા મફત માસ્ક વિતરણ કરાયું

ગુજરાત રાજ્ય સરકાર ના ખાદીગ્રામ બોર્ડ ચેરમેનશ્રી કુશળસિંહ પઢેરિયા સાહેબ દ્વારા આપવામાં આવેલ માસ નું વિતરણ બાવળા તાલુકા ના ગામો...

૨ાજયમાં માત્ર 11 સ્થળે 0.5 ઇંચ ઉપ૨, અન્ય 63 તાલુકામાં 8 મીમી સુધી વ૨સાદ પડ્યો

૨ાજકોટ, સમગ્ર સૌ૨ાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા કે સાર્વત્રિક હળવા મધ્યમ વ૨સાદનો દૌ૨ છેલ્લા ૨૪ કલાક પણ ચાલુ ૨હેતા આજે સવા૨ે ૬ વાગ્યે...

રાજકોટમાં કોરોનાએ વધુ 3નો ભોગ લીધો

રાજકોટ: કોરોનાનીમહામારીમાં રોજબરોજ નવા પોઝિટિવ કેસ સામે આવતા જાય છે અને સાથોસાથ મૃત્યુ આંક પણ વધતો જાય છે.રાજકોટ શહેરની સિવિલ...

બેંગલોરમાં સૌથી મોટી કોરોના હોસ્પિટલમાં વેન્ટિલેટર પર 97% દર્દીઓનાં મોત થયા

કર્ણાટકના બેંગ્લોરમાં કોરોના વાયરસની સારવાર કરતી સૌથી મોટી હોસ્પિટલમાં ઈટાલી કરતા ખરાબ પરિસ્થિતિ છે. અહીંયા વેન્ટિલેટર પર 97 ટકા કોરોના...

કોરોના પોઝીટીવ ૯ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની વિનયચંદ્ર શાહ,...

હળવદના જોગવડ પંથકમાં ફરી રણતીડ જોવા મળ્યા

હળવદમાં હજુ થોડા દિવસ પહેલાં જ રણતીડ ધનાળા મયુર નગર જેવા વિસ્તારોમાં આક્રમણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ ફરી એક...

જીપીસીબીના અધિકારીના લોકરમાંથી 1.27 કરોડની મતા મળી આવતા ચકચાર મચી જવા પામી

જામનગર: છ દિવસ પૂર્વે જામનગરના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના મુખ્ય અધિકારીને ગાંધીનગર એસીબીની ટીમે પાંચ લાખની રોકડ સાથે પકડી પાડ્યા...