Gujarat

સરકારી હોસ્પિટલો ભરાય પછી ખાનગી હોસ્પિટલ્સમાં સરકારી ખર્ચે દર્દીઓની સારવાર થશે: નાયબ મુખ્યમંત્રી

  ગુજરાતમાં બે મહિનામાં લગભગ ૧૨ હજાર કરતાં વધુ દર્દી અને સાડા સાત સો કરતાં વધુ સારવાર હેઠળના દર્દીઓના કોરોના...

કોરોના સામેની લડાઈમાં અવસાન પામેલા વીર જવાનોને નમન રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી, પોલીસ વડા

ભુજ : કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. કોરોના વોરીયર્સ પણ મહામારીના ભરડામાં સપડાઈ રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ...

ગુજરાતમાં આંતરજિલ્લામાં હેરફેર માટે હવે પાસની જરૂર રહેતી નથી: નીતિન પટેલ

ગુજરાત સરકારે મંગળવારથી અમલમાં આવે એવી રીતે લોકડાઉન-૪ના અમલમાં કેટલીક આર્થિક પ્રવૃત્તિઓને છુટ આપી છે ત્યારે અત્યાર સુધી એક જિલ્લાથી...

હળવદમાં પાન મસાલાના ગલ્લા ઉપર બંધાણીઓની ભીડ જામી

રાજ્ય સરકાર દ્વારા પાન મસાલા ના ગલ્લા ખુલ્લા રાખવાની છૂટ આપતા બંધાણીઓ ના જીવમા જીવ આવ્યો હતો.હળવદમાં પાન-મસાલાનાં ગલ્લા ઉપર...

અંજારનું વીરબાળભૂમિ સ્મારક ફરી ઘોંચમાં ?

2001ના વિનાશકના ભૂકંપમાં દિવંગત થયેલા લોકોની સ્મૃતિમાં અંદાજિત 9.46 કરોડના ખર્ચે અંજારમાં આકાર' લઈ રહેલાં વીરબાળ ભૂમિ સ્મારક નિર્માણનું કામ'...

જ્યારે ભુજના ધારાસભ્યે તબીબની ભૂમિકામાં સગર્ભાને સહાય કરી

  લોકડાઉનની સ્થિતિમાં અટવાઇ પડેલા લોકોના સંખ્યાબંધ કિસ્સા સામે આવતા રહે છે.આવામાં ખાવડાની એક કંપનીના પરપ્રાંતીય કામદારની સગર્ભા પત્નીને તાકીદે...

કાલથી એસ.ટી. બસો દોડવા સજ્જ

કોરોના મહામારીનાં કારણે ગત માર્ચ માસથી લોકડાઉનને લીધે બંધ થયેલી જિલ્લાની એસ.ટી. બસોને ત્રીજા લોકડાઉન બાદ રાજ્યના મુખ્યમંત્રી' વિજયભાઈ રૂપાણીએ...