Gujarat

અમદાવાદ માં સિવિલ હોસ્પિટલની નર્સે ન્યુ મણિનગરના કર્ણાવતી એપાર્ટમેન્ટના 10મા માળેથી કૂદીને આત્મ હત્યા કરી લીધી

કોરોના વાઈરસના કહેરના પગલે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કોરોના સામેની લડાઈ ફ્રન્ટ લાઈન વોરિયર્સ લડી રહ્યા છે. ત્યારે...

શાહપુરમાં કતલ માટે ઢોર મગાવનાર 7 સહિત 12 આરોપીની શોધખોળ શરૂ કરાઇ

શાહપુર પોલીસે રાણી રૂપમતી મસ્જિદ પાછળથી મળી આવેલા કતલખાનામાં કતલ માટે ઢોર મગાવનાર 7 સહિત 12 આરોપીની શોધખોળ શરૂ કરી...

અમદાવાદ ના જુહાપુરામાં ગેરકાયદે કતલ માટે લવાયેલા ઢોર બચાવાયાં

ઈદના તહેવાર પહેલાં ગેરકાયદે કતલ માટે લાવવામાં આવેલા ઢોરને ઝડપી લઈ કડક કાર્યવાહી કરવાની દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે....

સિવિલ હોસ્પિટલમાં કોરોના મૃતકોના દાગીના ચોરી કરનારા કોણ નીકળ્યા જાણો અહિ

કોરોના વાયરસના કહેરથી અમદાવાદમાં ફક્ત માણસો જ નહીં પણ માનવતા પણ મરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ સિવિલ...

ગુજરાતની પહેલી ઘટના : મહિલાના નવજાત ટ્વીન્સ પણ થયા કોરોના સંક્રમિત

પાલનપુરના મોલીપુર ગામે જન્મેલા ટ્વીન્સ બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ અંગે જાણવા મળ્યાનુસાર વડનગર તાલુકાના મોલીપુર ગામે 30 વર્ષીય...

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તીડનું ઝુંડ ત્રાટક્યું

કોરોના સંકટ વચ્ચે તીડનું પણ સંકટ સામે આવ્યું છે. આફ્રિકા તરફથી આવેલું તીડનું મોટું ઝુંડ ગુજરાત તરફ વળ્યું છે. સૌરાષ્ટ્ર...

મહુવાના કતપરના માછીમારનું મૃતદેહ રાજુલાના ચાંચબંદરના દરિયાકાંઠેથી મળી આવ્યો

   ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના કતપર ગામના રહેવાસી શાન્તીભાઇ મોહનભાઇ બારૈયા ઉ.વ.૪૦ કે જે માછીમારી કરતા હતાં તે ચાર દિવસથી...

તારીખ ૩૧મી મે રાજ્યો ની સરહદો ખોલવા માં આવે તેવી સકયતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઇ શકાશે

લોકડાઉનને કારણે મજુરોના પલાયનથી આર્થિક ગતિવિધિ શરૂ કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. સાથોસાથ મજુરોને રોજગાર ઉપલબ્ધ કરાવવાનું પણ પડકારજનક...

થાનગઢના આંબેડકરનગરમાં મારા મારી નજીવી બાબતે

થાનગઢના આંબેડકરનગરમાં ગાળો બોલવા મામલે વણકર યુવાનો વચ્ચે બોલચાલી મારામારી થતાં ત્રણને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. થાન...

હું તમારી પોલીસના ત્રાસથી ત્રાસી ગઈ છું.હવે મારે મરી જવું છે

હું તમારી પોલીસના ત્રાસથી ત્રાસી ગઈ છું...હવે મારે મરી જવું છે, દીકરીઓ જોડે હું આપઘાત કરી લઈશ...’સંત્રીએ મહિલાને સમજાવી હતી...