Gujarat

રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીમાં વધારો થશે સૌરાષ્ટ્ર- કચ્છ અને અમદાવાદમાં તાપમાન વધશે

હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસમાં ગરમીમાં વધારો થશે . આગામી દિવસમાં વધુ 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે . આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમી વધીને 44 થી 45 ડીગ્રી સુધી પહોંચી શકે છે . જે અનુસાર સૌરાષ્ટ્ર - કચ્છ અને અમદાવાદમાં ગરમીમાં વધારો જોવા મળી શકે છે 

ગાંધીનગર માં છેલ્લા 24 કલાક માં બીજા 6 કેસ નવા આવ્યા

જેમાં હવે ટોટલ સંખ્યા 37 પહોંચી----કોરોના મહામારીમાં એક પછી એક સરકારી કર્મચારીઓ સપડાઈ રહ્યા છે. અમદાવાદ માહિતી ખાતામાં ફરજ બજાવતા...

વડોદરાનાં મીડિયાજગત માટે ચિંતાજનક સમાચાર

વડોદરા શહેરનાં 7 પત્રકારોને કોરોના પોઝિટિવગત રોજ પત્રકારોનો થયો હતો કોરોના ટેસ્ટવડોદરા પ્રેસ કલબ આયોજિત કેમ્પમાં ઘટસ્ફોટ62 પત્રકારોએ કરાવ્યો હતો...

કોરોના વાયરસનો મક્કમ સામનો વિશ્વના સાૈથી મોટા અને માનદ્ ડોકટર શ્રીમાન સૂરજ નારાયણ એટલે કે સૂરજ દાદાની મદદ થઈ શકે છેઃ

રાજકોટસ્થિત ફિઝિક્સના નિવૃત્ત પ્રોફેસર અને કુદરતી ઉપચારક સુરેન્દ્રભાઈ દવેનું સંશોધન અને અનુભવ કોરોનાને હરાવી શકે તેમ છે… થોડા દિવસ પહેલાં...

દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મુંબઇમાં: અમદાવાદ બીજા અને સુરત આઠમાં સ્થાને

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક હવે 28 હજારને પાર થઇ ગયો છે. ભારતમાં કોરોનાના કુલ કેસના 40.48 ટકા તો...

૭૪૬ વાગડ વાસીઓ લોકડાઉનના કારણે ગુજરાત બહાર ફસાયેલા છે. લોકપ્રતિનિઓ અને તંત્ર મદદ માટે આવે આગળ તેવી લોકોની માંગ

રાપર તાલુકાના બાલાસરના દિલીપભાઈ પટેલ પટેલના જણાવ્યાં મુજબ લોકડાઉનના કારણે ધણાં વાગડ વાસીઓ ગુજરાત બહાર ફસાય ગયા છે. વતનની યાદ...

રાજમહેલ રોડ પર લગાવેલા પતરા તોડી નાખતા બેની ધરપકડ, પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યુ.

વડોદરા શહેરમાં રેડ ઝોન વિસ્તારમાં પતરા લગાવીને અનેક વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ પણ કોરોના...