Gujarat

મોરબીની મહિલા બુટલેગર દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ

મોરબીના માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગરના ઘરે દરોડો કરી પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને મહિલા બુટલેગરની ધરપકડ કરી...

ગુજરાતમાં નોંધાયા નવા 380 કેસ : રાજ્યના કુલ કેસ 6625

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યાનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 380 કેસ નોંધાયા છે. આ સાથે જ...

નવાં ૩૬૦ કેસ નાં ભયાનક વિસ્ફોટ સાથે અમદાવાદ વુહાન બનવાં થી માત્ર ૭-૧૦ દિવસ દૂર

જો આ જ ટ્રેન્ડ રહ્યો તો ૭-૧૦ દિવસ પછી અમદાવાદ માં રોજ નાં ૨૭૦૦/૩૦૦૦ કેસ આવવા લાગશે. અમદાવાદ ની પરિસ્થિતિ...

ગુજરાતમાં 05.05.2020ના સાંજે 5 વાગ્યાથી 06.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 380 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,119 લોકોને ડિસ્ચાર્જ કરાયા

નવા 380 કેસમાંથી અમદાવાદમાં 291,સુરત 31,વડોદરા 16,બનાસકાંઠા 15,બોટાદ 7,ભાવનગર 6,ગાંધીનગર 4, દાહોદ-પંચમહાલ-મહીસાગર 2,ખેડા-જામનગર-સાબરકાંઠા-આણંદ માં 1 કેસ નોંધાયો રાજ્યમાં કુલ કેસ...

મુખ્યમંત્રીશ્રીએ ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને પત્ર પાઠવ્યો :- અમદાવાદમાં કોરોનાના સંક્રમણ સામે સંક્રમિતોની સારામાં સારી સારવાર થાય તે માટે સિવિલ હોસ્પિટલના તબીબોનું માર્ગદર્શન કરવા દેશના નામાંકિત અને શ્રેષ્ઠ ત્રણ તબીબોને સ્પેશ્યલ વિઝીટ માટે અમદાવાદ મોકલવા અનુરોધ

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સામે આક્રમકતાથી રણનીતિ અંગે તાકીદની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આપ્યું માર્ગદર્શન નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ...

ગુજરાતના ચાર શહેર WHO સાથે મળીને કોરોનાનો ઉપચાર શોધશે

કોરોના મહામારીનો ઉપચાર શોધવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગેવાનીમાં યોજાનાર ક્લીનિકલ ટ્રાયલમાં ગુજરાતના ચાર શહેર ભાગ લેશે. તેમાં અમદાવાદ સહિત...

મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ આઇસ્ક્રીમ ઠંડા પીણાની છુટ હોવા છતા બી ડિવિઝન પી.એસ.આઈ. શુક્લા દ્વારા આઈસ્ક્રીમના દુકાન ધારકો પર કાર્યવાહી કરી પોતાનો ખોફ બતાવ્યો હતો

મોરબી જિલ્લામાં હાલ એક પણ એક્ટીવ કેસ ન હોવાને કારણે મોરબી જિલ્લાનો સમાવેશ ગ્રીન ઝોનમાં કરવામાં આવેલ છે જેના અનુસંધાને...

ઘુડખર અભ્યારણ્યમાં પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસથા પુરી પાડતું વનવિભાગ

મદદનીશ વન સંરક્ષકશ્રી ઘુડખર અભ્યારણ્ય હાલ સમગ્ર દેશ અને રાજયમાં લોકડાઉન છે ત્યારેઙ્ગ ઉનાળાની આ ગરમીમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને...

દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા ૧૧ વેન્ટીલેટર કીટ સરકાર ને અર્પણ કરાયું

દ્વારકા સમગ્ર દેશમાં ચાલતા કોરોનાની મહામારીમાં દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા આજે સવારે વેન્ટીલેટરનું દાન લોક કલ્યાણ અર્થ કર્યુ છે.આજે...

રાજકોટથી UP જવા વધુ એક ટ્રેન રવાના; સાંજે એક ટ્રેન રતલામ જશે

રેલ મંત્રાલય-રાજ્ય સરકાર ટીકીટ ભાડુ ચૂકવશેનો પરિપત્ર હજુ આવ્યો જ નથી: યુ.પી.ના બલિયા ખાતે જનારી 1171 શ્રમિકોની ટ્રેનમાં મજુરોનું ટીકીટ...