Gujarat

કચ્છમાં રાસાયણીક-કુદરતી ખાતરની અછત, લોકડાઉનના કારણે આવક ઠપ

લોકડાઉનના કારણે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય આંતર જિલ્લા પરિવહન ઠપ્પ થઈ ગયું છે. જેની અસર જિલ્લાની બજારોમાં પણ જોવા મળે છે....

ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના વધુ 94 કેસ, કુલ સંક્રમિત દર્દીઓનો આંક 2,272 થયો

કોરોના વાયરસના અજગરી ભરડામાં સપડાયેલા ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસની તુલનાએ આજે કેસોની સંખ્યા નિયંત્રીત રહી હોવાનું જોવા મળે છે....

ગુજરાતમાં મોત 100ની પાર, 24 કલાકમાં ગુજરાતમાં 229 પોઝિટિવ, અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નવા આવ્યાં

બુધવારે નોંધાયેલા વધુ 13 મૃત્યુ સાથે ગુજરાતમાં મોતનો આંકડો કુલ 103 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 229 નવા કેસો સાથે...

ઉમરાળા ગામ જિલ્લો ભાવનગર સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ ઉમરાળા ના વતની રસિકભાઈ સવાણી ની વતન પ્રત્યે અદભુત સેવા

આ દેશ સમાજ સેવક, દાતાઓ અને શૂરવીરોની ખાણ છે. બાળપણથી જ જેનામાં સમાજ સેવાનાં ગુણોનું સિંચન થયું હોય તે સેવાની...

ભાવનગર જિલ્લાના ઉમરાળા આધાત્મિક સાધના કેન્દ્ર દ્વારા શાકભાજી તથા કિરાણા કીટનું વિતરણ

ઉમરાળા ખાતે આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા લોકડાઉનને અનુલક્ષીને ઘરે-ઘરે તાજા શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઉમરાળાના પોલીસ સબ ઇન્સપેક્ટર...

ગુજરાતમાં કોરોના કેર યથાવત : કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં રાજ્ય દેશમાં ત્રીજાથી બીજા નંબરે આવી ગયું

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલામાં 239 કેસ સાથે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરેથી...

Corona મામલે ગુજરાતે માર્યો હાઈ જમ્પ, આઠમાં નંબરથી સીધી ત્રીજા નંબર પર છલાંગ

સંક્રમણને લઈને કેન્દ્ર સરકારની અપડેટ મુજબ આજે દેશમાં સૌથી વધારે કેસો ગુજરાતમાં નોંધાયા છે. દેશમાં આજે નોંધાયેલા કુલ નવા કેસો679...