શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ
અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં શ્રી નાગરવેલ હનુમાનદાદાની11000 દિવડાની મહાઆરતી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ...