સુશાંત ના મોત નું કોઈ ચોક્કસ કારણ નથી મળ્યું,એવામાં સુશાંત ના વકીલે દાવો કર્યો કે ગળું દબાવ્યું હોવાની વાત સાબિત,AIIMSએ કહ્યું- તપાસ હજી પૂરી થઈ નથી
સીએફએસએલ (સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબ)ના સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતના મોતમાં કોઈ ઠોસ પૃફ્ફ સામે આવ્યું નથી. બાન્દ્રા ફ્લેટમાં ક્રાઈમ દરસ્યો...