Year: 2020

લાઠીના જરખિયામાં નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત

અમરેલીના લાઠીના જરખીયામાં નદીમાં ડૂબી જવાથી 27 વર્ષિય યુવકનું મોત નીપજયું  હોવાની  ખબર મળી છે. જેમાં આ યુવક ઢોર ચરાવવા...

હિન્દુ યુવા સંગઠન નખત્રાણાની ટિમ દ્વારા રામમંદિરના ભૂમિપૂજનની હોશ ભેર ઉજવણી કરવામાં આવી

હિન્દી યુવા સંગઠન નખત્રાણા ટીમ દ્વારા અયોધ્યા રામ જન્મ ભૂમિ પૂજન ની ખુશીમાં નખત્રાણા મેન બજાર મધ્ય ફટાકડા ફોડી મીઠાઈ...

મોડાસાના બંધ મકાનમાં લાખોની તસ્કરી થઈ જતાં મચી ચકચાર

મોડાસા શહેરની ઝલક સોસાયટીમાં બંધ મકાનમાં વરસાદી માહોલમાં સમી સાંજે ત્રાટકેલા તસ્કરો ૭૦ હજાર રોકડા અને ૧૦ તોલા સોનાના ઘરણા...

શ્રાવણીયો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડી જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અસલાલી પોલીસ ટીમ અમદાવાદ ગ્રામ્ય પોલીસ

અમદાવાદ:મે.આઇ.જી.પી. સાહેબ શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મે.જીલ્લાપોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્યનાઓની સુચના,તથા મે. નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.ટી.કામરીયા...

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કોઠ પોલીસ

  મહે.આઇ.જી.પી. સા.અમદાવાદ રેન્જ તથા મહે.પોલીસ અધીક્ષક સા.અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામાં પ્રોહિ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના આપેલ તેમજ...

ડાયવરઝન આપેલ રસ્તો તૂટી જતા આખરે સમારવાડા ના ગામ લોકો એ રસ્તા પર બેસી ને ચક્કાજામ કરતા ટ્રાફિક ની લાગી લાઈનો આખરે મામલતદાર એ રસ્તા રિપેરીગ બાબતે ખાતરી આપતા મામલો થાળે પડ્યો

પાલનપુરના સાગ્રોસણા ખાતે પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ૭૧માં વન મહોત્સવની ઉજવણી કરાઇ

વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ-હરીયાળો બનાવીએ" --પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર   (માહિતી બ્યુરો,પાલનપુર)           બનાસકાંઠા જિલ્લાપના પાલનપુર તાલુકાના સાગ્રોસણા ખાતે...

રાજકોટ- તહેવારના ૧૫ દિવસ મહત્વના – કોરોનાનું સંક્ર્મણ ન ફેલાય તે માટે લોકો કામ વગર બહાર નીકળે નહીં કલેક્ટરની અપીલ

રાજકોટ શહેર જિલ્લા માટે આગામી પંદર દિવસો ખુબ મહત્વના છે  જન્માષ્ટમી તહેવાર આવી રહા છે રજા નો માહોલ હોય લોકો...

ભાવનગર : વડવા વાસન ઘાટ ચોક માં રીક્ષાવાળાએ મૂકી માઝા

ભાવનગર શહેરના વડવા વાસન ઘાટ ચોક માં રોજ બ રોજ ગેરકાયદેસર રીક્ષા રોડ પર રાખી રિક્ષા ચાલકો આંતક મચાવી રહ્યા...