Month: June 2020

લોદ્રાણીમાં યુવાનોને આપેલા ઠપકાનું મન દુઃખ રાખી આધેડને માર મરાયો

ભુજ : રાપર તાલુકાના લોદ્રાણીમાં યુવાનોને આપેલા ઠપકાનું મનદુઃખ રાખી આધેડને માર મરાયો હોવાની વિગતો સામે આવી છે. બાલાસર પોલીસ...

ભચાઉના કારિયાધામ નજીક શરાબની 2 બોટલ સાથે ઈસમ ઝડપાયો

ભુજ : ભચાઉના કારિયાધામ પાસે પોલીસે બાતમીના આધારે રેડ પાડી શરાબની બોટલ સાથે ઈસમની અટક કરી હતી. વાહન અને શરાબ...

બાવળાના રોહિકા ગામે પકડાયા સાત શકુનિઓ

અમદાવાદ: બાવળાના બગોદરા પાસે આવેલા રોહિકા ગામમાંથી તીન પત્તીનો જુગાર રમતા પકડાયા. રોહિકા ગામ પ્રાથમિક શાળા નજીક આવેલ ફળીમાં રહેતા...

ભાવનગરમાં એક યુવાન પર થયો જીવલેણ હુમલો ઇજા ગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાળા ફાટક પાસે એક યુવાન પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો....

નારાયણનગર ગામે મહીલાને મજુરીકામે બોલાવી અવાર નવાર બળાત્કાર કરતા ત્રણ સાધુ ભગતો વિરુધ્ધ ગુન્હો દાખલ કરી ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમા શોધી કાઢતી (દામનગર) અમરેલી પોલીસ

છેલ્લા દોઢેક વર્ષથી બોટાદ ગામની મહીલાને નારાયણનગર ગામે સતદેવીદાસના આશ્રમમા મજરુકામ અર્થે બોલાવી રૂમમા ગેરકાયદે રાખી મહીલાને ઉપર ચોરીના ગુન્હામા...

સને-૨૦૧૭માં રાજકોટ જેલ માંથી પેરોલ જમ્પ કરેલ ખુન કેસમાં સજા પામેલ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગર ના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી. અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક...

કચ્છનો દરિયો કાંઠો કેફી દ્રવ્યો માટે બન્યો નામમીન તો સલામતી એજન્સીઓ પણ સતર્ક

કચ્છનો દરિયોકાંઠો દાયકાઓ પહેલા સોનાની દાણચોરી માટે કુવિખ્યાત બન્યો હતો. તો આજકાલ કેફી દ્રવ્યો માટે પણ કુવિખ્યાત બની રહ્યો છે....

વર્ષનું સૌથી મોટુ સૂર્ય ગ્રહણ, જુદી-જુદી જગ્યાએ અદ્ભુત નજારો જોવા મળ્યો

આજરોજ 21ની જૂનના દિવસે વર્ષનું સૌથી મોટુ અને છેલ્લું સૂર્યગ્રહણ છે. આ ગ્રહણનો સમયગાળો કલાક 48 મિનિટનો છે. હજારો વર્ષ...

ફેસબુક લાઇવ કરીને ફાંસી પર લટકી ગયો યુવક

મોહાલીઃ  ફેસબુક લાઇવના માધ્યમથી લોકો પોતાની વાત બીજાઓ સુધી પહોંચાડે છે. મોહાલીના નયાગાંવમાં રહેતા પ્રદીપ કુમારે પણ કર્યું હતું. પરંતુ...

સુશાંતસિંહના આપઘાતનું દુઃખ સહન ન થતાં ૨૧ વર્ષની યુવતીએ કર્યો આપઘાત

હૈદરાબાદ: બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાતનું દુઃખ સહન ન થતાં એક ૨૧ વર્ષીય યુવતીએ વિશાખાપટ્ટનમ ખાતે આપઘાત કરી લીધો છે....