પાલનપુરના સાગ્રોસણા ખાતે પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ૭૧માં વન મહોત્સવની ઉજવણી કરાઇ
વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને લીલોછમ-હરીયાળો બનાવીએ" --પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર (માહિતી બ્યુરો,પાલનપુર) બનાસકાંઠા જિલ્લાપના પાલનપુર તાલુકાના સાગ્રોસણા ખાતે...