Month: October 2020

નવા 27 કેસ સાથે કોરોનાએ વધુ એકનો ભોગ લીધો

  ઉતાર-ચડાવના દોર વચ્ચે કચ્છમાં કોરોનાનો કહેર ઓક્ટોબરના આરંભ સાથે થોડો ધીમો પડયો છે. આજે જિલ્લામાં 27 નવા કેસ નોંધાવવા...

જાણો ક્યારે અને કઈ રીતે ખુલશે શાળા તથા કઈ રીતે લેવાશે પરીક્ષાઓ? સ્ટૂડન્ટ્સ અને ટીચર્સ માટે કેટલી નવી નીતિઓ

કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે 15 ઓક્ટોબરથી તમામ સ્કૂલ ખોલવા માટે ગાઇડલાઈન જાહેર કરેલ છે. ક્યારથી અને કયા ધોરણની સ્કૂલ ખુલવાની છે,...

નખત્રાણાના મુખ્ય માર્ગે દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની

આ નગરની વચ્ચેથી પસાર થતો ભુજ-લખપત હાઇવે નાના-મોટા વાહનોની અવર-જવરથી સતત ધમધમતો રહે છે. માર્ગ પરની સંકડાશના કારણે નાના-મોટા અકસ્માતોના...

ઘુડખર અભ્યારણ્યમાં ઘુડખરની સંખ્યામાં વધારો નોંધાયો…..

 માહિતી બ્યુરો, સુરેન્દ્રનગરઃ-              ઘુડખર અભયારણ્ય – ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષકની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચોરસ...

માંડવી કચ્છ ના સામજીભાઇ સીદીભાઇ ચૌહાણ તે સ્વ.સીદીભાઇ શંકરભાઇ ચૌહાણ અને રૈયાબેન સીદીભાઇ ચૌહાણ ના મોટા પુત્ર નું આજરોજ સાંજે 5/30 વાગે દુઃખદ અવસાન થયેલ છે.

માંડવી કચ્છ ના સામજીભાઇ સીદીભાઇ ચૌહાણ તે સ્વ.સીદીભાઇ શંકરભાઇ ચૌહાણ અને રૈયાબેન સીદીભાઇ ચૌહાણ ના મોટા પુત્ર નું આજરોજ સાંજે...

કચ્છના માલધારીઓ ખુશખુશાલ, ઊંટડીના દૂધની સાથે-સાથે સરહદ ડેરી ચીઝ પણ લોન્ચ કરશે

રાજ્યમાં હવે ઊંટનું પાલન કરનારા માલધારીઓને ખૂબ જ વધારે ફાયદો થઇ રહ્યો છે. કારણ કે, ઊંટડીના દૂધની માગમાં પણ વધારો...

આદિપુર પાસે કાર અડફેટે રાહદારી યુવાનનું મોત નિપજયું

ગાંધીધામ અને આદિપુરને જોડતા ટાગોર રોડ ઉપર પીડબલ્યુડીના ગેસ્ટહાઉસ સામે નંબર વગરની નવી કાર લઇને નિકળેલા મહિલાએ પગપાળા જઇ રહેલા...

ભુજ થી નારાણપર જતા રોડની હાલત હજૂ પણ કચરા સમાન ..

અવાર નવાર ચર્ચામાં આવતોભુજ થી વાયા નારાણપર થી મુન્દ્રા જતો રોડ આખરે ક્યારે થાસે ભ્રતાચર મુક્ત એ જવાબ કોઈ અધિકારી...

માંડવીના મહેશ્વરી સમાજના યુવાનો દ્વારા દેવજીભાઈ તથા મનીષાબહેન ને શ્રદ્ધાંજલિ અપાઈ