Month: November 2020

અમદાવાદમાં ફરીથી લાગ્યું કફ્યુ જે રહેશે 60 કલાકનો.

દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસોનો વધારો થતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઇ છે ત્યારે મહાનગરપાલિકાએ શુક્રવારે રાત્રિના 9:00 વાગ્યા થી સોમવારે...

અંજારમાં સહજાનંદ પાર્ક સોસાયટીમાં સી.સી.રોડ બનાવવા રજૂઆત કરવામાં આવી.

 અંજાર ખાતે આવેલ સહજાનંદ પાર્ક સોસાયટીમાં સી.સી. રોડ બનાવવા અંગે પૂર્વ વિપક્ષી નેતા અને નગરસેવક દ્વારા સુધરાઈના મુખ્ય અધિકારીને રજૂઆત...

દિવાળીના પર્વ નિમિતે સમૂહયજ્ઞ, કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવાયા.

સાળંગપુરના કષ્ટભંજન દેવના 6.50 કરોડના વાઘા, 8 કિલો સોનામાંથી તૈયાર થયા છે.વાઘા તૈયાર કરવામાં 22 ડિઝાઇનર આર્ટિસ્ટ અને 100 જેટલા...

દિવાળીના તહેવાર પર રાશનકિટ, મીઠાઇ-ફરસાણનું વિતરણ

 દિવાળી તહેવાર પર જરૂરતમંદોને મીઠાઈ-ફરસાણ, રાશનકિટના વિતરણ કાર્યો કરી વિવિધ સ્થળે સંસ્થાઓએ માનવતા બતાવી હતી. ભુજના નવચેતન ભગવાન મહાવીર માનવ...

ભિટારા ગામે સુઘરીના માળા બન્યા આકર્ષણનું કેન્દ્ર

 ભિટારા ગામ પાસે આવેલી એક મોટી તળાવડીની વચ્ચોવચ્ચના ભાગમાં પક્ષીઓ માટે એક નાના કુદરતી બેટનો અહેસાસ કરાવે છે. તળાવડીની વચ્ચોવચ્ચ...