Month: November 2020

અમદાવાદમાં ફરીથી લાગ્યું કફ્યુ જે રહેશે 60 કલાકનો.

દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસોનો વધારો થતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઇ છે ત્યારે મહાનગરપાલિકાએ શુક્રવારે રાત્રિના 9:00 વાગ્યા થી સોમવારે...

ભુજ આરટીઓ સર્કલ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત

ભુજના આરટીઓ સર્કલ પાસે ભુજીયા રીંગરોડ તરફથી આવતી ટ્રકે સર્કલ નજીક ટુ વ્હીલર અને ફોર વ્હીલર ટક્કર મારી સર્કલ પાસે...

ગાંધીધામના ધોરી માર્ગ ઉપર વાહન તળે યુવાનનું મોત

શહેરની સીમાએ ધોરી માર્ગ ઉપર હીટ એન્ડ રનના બનાવમાં રાહદારી યુવાન સુલતાન અલી ઈરફાન અલી પારામનીક (ઉ.વ.22) નું મોત થયું...

કચ્છ-સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી શરૂ

દિવાળીના પર્વ બાદ હવે કચ્છ-સૌરાષ્ટ્રમાં અને રાજ્યમાં ઠંડીનું દોર વધવા લાગ્યું છે અને શિયાળાએ અસલી રંગ દેખાડવાનું શરૂ કર્યું છે....

અંજારમાં સહજાનંદ પાર્ક સોસાયટીમાં સી.સી.રોડ બનાવવા રજૂઆત કરવામાં આવી.

 અંજાર ખાતે આવેલ સહજાનંદ પાર્ક સોસાયટીમાં સી.સી. રોડ બનાવવા અંગે પૂર્વ વિપક્ષી નેતા અને નગરસેવક દ્વારા સુધરાઈના મુખ્ય અધિકારીને રજૂઆત...

લાભપાંચમના દિવસે SBI ની મેઇન બ્રાન્ચ બંધ રહી.

લાભપાંચમ જેવા મોટા દિવસે SBI ની મેઇન બ્રાન્ચ આજરોજ બંધ રહી. કર્મચારીઑ કોરોના થી સંક્રર્મિત થતા પૂરી બેન્કને સેનેટાઈઝ કરવા...

દિવાળીના પર્વ નિમિતે સમૂહયજ્ઞ, કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવાયા.

સાળંગપુરના કષ્ટભંજન દેવના 6.50 કરોડના વાઘા, 8 કિલો સોનામાંથી તૈયાર થયા છે.વાઘા તૈયાર કરવામાં 22 ડિઝાઇનર આર્ટિસ્ટ અને 100 જેટલા...

દિવાળીના તહેવાર પર રાશનકિટ, મીઠાઇ-ફરસાણનું વિતરણ

 દિવાળી તહેવાર પર જરૂરતમંદોને મીઠાઈ-ફરસાણ, રાશનકિટના વિતરણ કાર્યો કરી વિવિધ સ્થળે સંસ્થાઓએ માનવતા બતાવી હતી. ભુજના નવચેતન ભગવાન મહાવીર માનવ...

ભિટારા ગામે સુઘરીના માળા બન્યા આકર્ષણનું કેન્દ્ર

 ભિટારા ગામ પાસે આવેલી એક મોટી તળાવડીની વચ્ચોવચ્ચના ભાગમાં પક્ષીઓ માટે એક નાના કુદરતી બેટનો અહેસાસ કરાવે છે. તળાવડીની વચ્ચોવચ્ચ...