Year: 2021

નખત્રાણા તાલુકામાં જાતવીરા મંદિર રોડ પાસે એક પવનચક્કી કન્ટેનર પલટી મારી

નખત્રાણા તાલુકા ના જતાવિરા મંદિર રોડ પાસે એક પવનચક્કી કન્ટેનર પલટી મારતા કોઇ જાનહાનિ નહી,તલ,લૈયારી,છારી,ફુલાય,મોતિચુર,ગેચડા,પૈયા,વેડહાર,બુરકલ જેવા અનેક ગામોના વાહનો નખત્રાણા...

પાટણ જિલ્લા ના રાધનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી

        રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો આવતા સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેનો ખ્યાલ...

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતીદાદાની મૂર્તિની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

રાજુલા શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતીદાદાની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી. અને ગણેશ મહોત્સવનો ભકતોમાં આનંદ અને ઉત્સાહ...

વિધાનસભા ખાતરી સમિતિએ ત્રિદિવસીય કચ્છ અભ્યાસ પ્રવાસ કર્યો

 ભુજ ગુરુવાર.                                    સરકારે આપેલી ખાતરીઓ માટેની ખાતરી સમિતિએ કચ્છ ખાતે આજે ત્રિદિવસીય મુલાકાત પુરી કરી હતી. અબડાસા તાલુકાના તેરા...

જિલ્લાના વિવિધ વિભાગની યોજનાઓની અમલવારી તેમજ પ્રગતિ અંગે કરી ચર્ચા-વિચારણા

ભુજ , ગુરૂવારઃ આજરોજ કચ્છ પ્રભારી સચિવ હર્ષદકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી....

માંડવી તાલુકાના ભોજય ગામ ના જૈન સમાજના ચાતૃ માસ ની ઉજવણી થઇ

માંડવી તાલુકા ના ભોજાય ગામ ના જૈન સમાજ ના ચાતૃ માસ ની ઉજવણી થઇ રહી છે આ પજોસણ નુ તહેવાર...

રાપર મા ગણેશોત્સવ ની ઉજવણી

આજ થી શરુ થયેલ ગણેશોત્સવ દરમિયાન વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર મા ફેન્ડસ ગૃપ દ્વારા ત્રિદિવસીય ગણેશોત્સવ નું આયોજન દેના...

રાપર તાલુકા ના રવ ગામે વિજળી પડતાં સતર બકરી ના મોત

ગત રાત્રે રાપર તાલુકા મા વરસાદ ના ઝાપટા વરસ્યા હતા તે દરમિયાન રાપર તાલુકાના રવ ગામ નજીક આવેલ મોણકા તરફ...

કલિયુગમાં ચમત્કાર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પુરાવાની જરૂર પડતી નથી

જય લક્ષ્મીનારાયણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પુરાવાની જરૂર પડતી નથી. પરંતુ આજે કલિયુગમાં ચમત્કાર વગર નમસ્કાર ને કોઈ માનતું...