Month: January 2021

સુરતની 17 વર્ષની છાત્રાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત લાવી

સુરત: 17 વર્ષિય છાત્રાએ નાના ભાઈ બહેનને રમતા છોડી ગળે ફાંસો ખાઈ પોતાનો જીવન ટૂંકાવ્યું હતું. પરિયરજનોમાં શોકનું મોજું ફરી...

અમદાવાદ: અપહરણ કરનાર 4 શખ્સની અટક

અમદાવાદ: અપહરણ કરનાર ચાર શખ્સની અટક કરાઇ ક્રાઈમબ્રાન્ચે સુરેન્દ્રનગરના સાડી વેપારીના પુત્ર સહિત બે યુવકના અપહરણ કેસમાં દિલધડક ઓપરેશન 4...

વાછકપર બેડી નજીકના તબેલામાં રૂા.3.36 લાખનો સંતાળેલ શરાબ મળી આવ્યો

શહેરોમાં વારંવાર શરાબ સંતાળવના બનાવો બને છે. ત્યારે કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રવિવારે સાંજના અરસામાં પેટ્રોલીંગ અને વાહન ચેકીંગમાં હતો...

કેશોદમાં વૃદ્ધ માનસિક બિમારીના લીધે ઝેરી દવા પી લેતાં ચકચાર

કેશોદ: અજાબ ગામના જમનભાઇ લાધાભાઇ ચાંગેલા (પટેલ) નામના પ્રૌઢે માનસિક બિમારી હોવાને કારણે ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા...

ભચાઉ તાલુકાના સામખીયારી ગામના બિલકુલ નજીક આવેલી ગેલન્ટ મેટલ કંપનીના ધુમાડા થી ગામ લોકો ત્રસ્ત બન્યા છે

સરકારી તંત્ર ને પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છતા પરિણામ કાંઇ નથી આવયુ,લોકો ના સ્વાસ્થ સાથે ચેડાં કરવાનો આ કંપનીઓ...

શિક્ષક સમાજ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામમાં યોજાયેલ રક્તદાન કેમ્પ

કોરોના સમયને ધ્યાનમાં લઈને ગાંધીધામ લાયન્સ ક્લબ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ .શિક્ષણાધિકારી કચેરી ભુજ, પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ભુજ,...

બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોટાદ ખાતે રામ નીધી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું

અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યુ છે ત્યારે આ રામ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશના હિન્દુ નાગરિકો દ્વારા પોતાનો...

રૂ.૧૭૭૬.૯૦ લાખના ખર્ચે ભારાપર અને મમુઆરા ૬૬ કે.વી. સબ સ્ટેશનોનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ભૂમિપૂજન કરાયું

રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનલિમિટેડ દ્વારા નિર્માણ પામનાર એક સાથે બે ૬૬ કે.વી.ના સબ સ્ટેશનોનું કુલ રૂ.૧૭૭૬.૯૦...

વૈશ્વિક મહામારી કોરોના વિરુધ્ધ ભારતના જંગમાં એક નિર્ણાયક ક્ષણ વેકસીન…. વિનોદ ચાવડા (સાંસદ)

દેશવાસીઓ માટે ગર્વ ની વાત છે કે ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા (DCGI) એ જે કોવિદ-19 રસી જે ભારત બાયોટીકની “કોવૈકસીન...

રૂ.૧૭૭૬.૯૦ લાખના ખર્ચે ભારાપર અને મમુઆરા ૬૬ કે.વી. સબ સ્ટેશનોનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ભૂમિપૂજન કરાયું

રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્માણ પામનાર એક સાથે બે ૬૬ કે.વી.ના સબ સ્ટેશનોનું કુલ...