Month: May 2021

સુપ્રિમ કોર્ટ દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત નિયત કરેલ માર્ગદર્શિકા મુજબ પાત્રતા ધરાવતા પાકા કેદીઓને ૩૦ દિવસ ની પેરોલ રજા કરી મંજુર

નામ.સુપ્રિમ કોર્ટ દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત સુઓ મોટો રીટ પીટીશન નં.૧/૨૦૨૦ અન્વયે નિયત કરેલ માર્ગદર્શિકા મુજબ પાત્રતા ધરાવતા પાકા કેદીઓને મે.કલેક્ટરશ્રી...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં એનએફએસએ હેઠળના રાશનકાર્ડ ધારકોને નિ:શુલ્ક અનાજ વિતરણ

દાહોદના એનએફએસએ રેશનકાર્ડ ધરાવતા ૨૬૩૪૫૮ કુંટુંબો સુધી અનાજ પહોંચશે.અત્યાર સુધીમાં ૧૪૦૭૭૩ કુંટુંબો સુધી મે અને જુન માસ માટેનું પાંચ કિલો...

દાહોદમાં કોરોના સામે પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરતી દવાની કિટ્સનું વિતરણ કરાયું

કોરોનાકાળમાં જરૂરતમંદ વ્યક્તિને શોધી તેમનામાં રોગપ્રતિકારક શક્તિની વૃદ્ધિ થાય એવી એક સો જેટલી કિટ્સનું વિતરણ યુનિસેફના માધ્યમથી ઇન્ફોએનાલિટિક ફાઉન્ડેશન દ્વારા...

ગરબાડા તાલુકાના છરછોડા ગામેથી એક ૧૨ વર્ષીય સગીરાને એક યુવકે પત્નિ તરીકે રાખવાના ઈરાદે અપહરણ કર્યું

ગરબાડા તાલુકાના છરછોડા ગામેથી એક ૧૨ વર્ષીય સગીરાને એક યુવકે પત્નિ તરીકે રાખવાના ઈરાદે અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં...

ધાનપુર તાલુકામાં ઘરમાં મહિલાનો એકલતાનો લાભ લઈ એક યુવકે મહિલાની છેડતી કરતાં પોલિસ ફરિયાદ નોધાણી

ધાનપુર તાલુકાના લખણા ગોજીયા ગામે ઘરમાં મહિલાનો એકલતાનો લાભ લઈ એક યુવકે મહિલાને પકડી પાડી ઈજ્જત લેવાની કોશિષ કરતાં મહિલાએ...

ઝાલોદ નગરમાં મોટરસાઈકલ ચોરોએ તરખાટ મચાવી

ઝાલોદ નગરમાં મોટરસાઈકલ ચોરોએ એકજ રાત્રીમાં તરખાટ મચાવી બે મોટરસાઈકલની ઉઠાંતરી કરી લઈ નાસી જતાં પંથખમાં ચકચાર મચી જવા પામી...

માતાનામઢ ગામે સરપંચ શ્રી સુરેન્દ્રસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને વેપારી ભાઈઓ સાથે કરી મીટીંગ

આજરોજ માતાનામઢ ગામે સરપંચ શ્રી સુરેન્દ્રસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને વેપારી ભાઈઓ સાથે મીટીંગ કરી હાલમાં માતાનામઢ ગામ માં કોરાના...

ગઢશીસા વિસ્તાર માં વાવાઝોડા થી ખેડૂતોનું મોટા પ્રમાણ નુક્સાન જોવા મળ્યું

ગઢશીસા વિસ્તાર માં સતત બીજા દિવસે પણ વાવાઝોડા જેવી અસર જાેવા મળતા ખેડૂતોને મોટા પ્રમાણ નુક્સાન જોવા મળ્યું છે તેવા...

નર્મદા કેનાલમાં ટ્રક ડ્રાઈવર પાણી પીવા જતા પગ સ્લીપ થતા કેનાલ મા ડૂબ્યો

ફાયર ઓફીસર અંનીલ મારૂ નૈ ફોન આવતા ફતેગઢ નર્મદા કેનાલમાં ટ્રક ડ્રાઈવર જગીર સિહ પાણી પીવા ઘ્યેલ હતો. ત્યારે પાણી...

તૌકતે વાવાઝોડામાં એક ઈમારત ધરાસાઈ

અમદાવાદમાં મહામારી અને તૌકતે વાવાઝોડામાં સર્જાયેલી તબાહી વચ્ચે શહેરના જમાલપુર વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જમાલપુરમાં...