વાવાઝોડાને પસાર થતા પંદર દિવસથી ઉપર થવા આવ્યા છતાં પણ અંજારમાં આવેલ કળશસર્કલ પરનું કળશ હજુ પણ ધરાસાઈ
https://www.youtube.com/watch?v=Rn0t2DQVJPU
https://www.youtube.com/watch?v=Rn0t2DQVJPU
https://www.youtube.com/watch?v=ztIHfhrmGdY
હૈદરાબાદમાં જઈ તરણવીર આર્યએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હૈદરાબાદ ખાતે યોજાયેલ 76મી સિનિયર નેશનલ એકવેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતનાં સ્વિમર તરણવીર આર્યએ...
રાપર તાલુકાના નાની રવ ગામમાં સામાન્ય બાબતે બે લોકોએ 20 વર્ષીય હેંમતભાઈ પ્રતાપભાઈ મસાલિયા(કોળી)ને માર મારીને તેની હત્યા નીપજાવી...
આદીપુર ખાતે આવેલ હનુમાન મંદીરેથી પાછા ફરેલા મહાદેવ દેવ ભાઈ અને તેમના પુત્ર તેમજ મહેશભાઇ ઠક્કર નામક વ્યક્તિ ઊભા રહી...
મૂળ લખપત તાલુકાનાં આશાલડી ગામની રહેવાશી ફાતમાબાઈ નામક મહિલા દયાપર ખાતે પગપાળા જઈ રહી હતી, તે દરમીયાન અજાણ્યા બાઈકે...
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા, તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા...
> મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ,બોર્ડર રેંજ,ભુજ તથા શ્રી ડો.કરણરાજ વાઘેલા સાહેબ, પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ-ભુજ, તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવીરાજસિંહ...
મૂળ વતન ખોખરા અને હાલમાં અંજાર શહેરમાં વસવાટ કરી રહેલ નિવૃત્ત મામલતદાર શ્રી જે.ડી જાડેજા સાહેબ પાસેથી મળેલ માહિતી મુજબ...
માંડવી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોટા લાયજામા સનાતનગરમાં જાહેરમાં અમુક મહિલા...