Year: 2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં FICCIની નેશનલ એક્ઝીક્યુટીવ મિટ યોજાઇ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “નેશન ફર્સ્ટ”ના ભાવથી વિકાસના કેવા ઊંચા લક્ષ્યો અને પરિણામો...

બાળત્કારના જેવા ગંભીર ગુનો આચરનાર આરોપી શખ્સને પાંચ વર્ષ બાદ અમદાવાદ ખાતેથી ઝડપાયો

copy image ભુજમાં બળાત્કાર જેવા ગંભીર ગુનો આચરનાર આરોપી શખ્સને પાંચ વર્ષ બાદ પકડાવવામાં આવ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા...

NO DRUGS IN BHARUCH CAMPAIGN અન્વયે માદક પદાર્થ MD(મેફેડ્રોન)નો કેસ શોધી કાઢી કુલ કિંમત રૂ. ૨૦,૨૨,૫૨૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ તાલુકા પોલીસ

ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને ફેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા...

લખપત ખાતે આવેલ આશાપરમાં પ્રાણ ઘાતક હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

copy image  સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે લખપત ખાતે આવેલ આશાપરમાં લખપત તાલુકા ભાજપ પ્રમુખ અને સામાજિક અગ્રણી...

EDની ટિમનો તપાસનો ધમધમાટ શરૂ : લાખોનો મુદ્દામાલ જપ્ત

copy image અમદાવાદમાં EDની ટિમનો તપાસનો ધમધમાટ જોવા મળ્યો. જેમાં ચંદીગઢમાં 179 કરોડની બેક ઠગાઈ કેસમાં તપાસનો દોર અમદાવાદ સુધી...

ચકચારી હનીટ્રેપ કેસની આરોપી મહિલા વકીલ જેલના હવાલે

copy image સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ચકચારી બનેલા માધાપર હનીટ્રેપ કેસની આરોપી મહિલા વકીલ એવી કોમલ જેઠવાને...

તંત્રમાં રહીને ભ્રષ્ટાચાર આચરતા ઉચ્ચ અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, દિવાળી બાદ છેલ્લા 3 દિવસમાં 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા છે. ભ્રષ્ટ્રાચારની વાતને...

“દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ” સૂત્રને જીવન મંત્ર બનાવનાર વીરપુરના સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતીની ભરૂચ શહેર અને જિલ્લામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી

રસલીયા ગામના હાલના સરપંચે રસલીયા ગામે અંદાજિત ૪૦ વર્ષ અગાઉ દાતા દ્વારા બનાવવામાં આવેલ નાકું અને ચબુતરો ગેરકાયદેસર રીતે તોડી તેના કાટમાળના નાણાં ઉચાપત કરી કૌભાંડ આચરતા બાબત આવેદન પત્ર અપાયું

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી સંત સુરદાસ યોજના વિશે જાણીએ

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતું, ગાંધીનગર દ્વારા નાગરિકોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં...