Year: 2024

ભચાઉ તાલુકાના આધોઈ-હલરા માર્ગ પર વચ્ચે આવતી નદી પરનો પુલ તાત્કાલીક ધોરણે બનાવવા રાજયના મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત

   રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા તેમજ ખેડૂતો માટે હરહંમેશ તત્પર એવા રાપર...

ભુજ તાલુકાનાં માધાપરમાં 15 મહિનાના બાળકનું પાણી ભરેલી ડોલમાં પડી જવાથી મોત

ભુજ તાલુકાનાં માધાપર ગામમાં 15 મહિનાના બાળકનું પાણી ભરેલી ડોલમાં પડી જવાથી મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી...

સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી અને જી.એસ.ડી.એમ.એ. દ્વારા સંયુક્ત ઉપક્રમે ‘દેશજ’ મહોત્સવનું સ્મૃતિવન ખાતે ત્રિદિવસીય આયોજન

સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારની સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના સંયુક્ત ઉપક્રમે તા. ૯ થી...

સસ્તી લોન અને પ્લોટની લાલચ આપી 1.10 લાખ સેરવી લેવાયા

copy image સસ્તી લોન અને પ્લોટની લાલચ આપી 1.10 લાખની ઠગાઈ થતાં ભુજના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ...

ભરુચમાં જીલ્લા ન્યાયાલય તથા તાબાની તાલુકા કોર્ટોમાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ : ૧૬,૨૯૦ કેસોનો સુખદ નિકાલ થયો

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે ભરુચ જીલ્લા...

  ભચાઉ ખાતે આવેલ આંબલીયારામાં ટાવરમાં લગાવવામાં આવેલ  48 હજારની  કિંમતની  બેટરીઓની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ

  ભચાઉ ખાતે આવેલ આંબલીયારામાં ટાવરમાં લગાવવામાં આવેલ  48 હજારની  કિંમતની  બેટરીઓની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી...

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામેથી ચોરીની એક્ટીવા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ મયુર ચાવડા નાઓએ ભરૂચ જીલ્લામાં મિલ્કત સંબંધી તથા વાહન...

અંજારના એક  રહેણાક મકાનમાંથી   ભારતીય બનાવટના  વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

copy image   અંજાર પોલીસ ડ્યૂટી પર હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજારમાં  જૂની કોર્ટ  પાછળ આવેલ વિજયનગર વિસ્તારમાં એક  રહેણાક મકાનમાં દારૂ છુપાવીને...

અબડાસા ખાતે આવેલ  જખૌના  સીમ વિસ્તારમાંથી 78 હજારના કેબલની તસ્કરી કરી ચોર ઈશમો થયા ફરાર

અબડાસા ખાતે આવેલ  જખૌના  સીમ વિસ્તારમાંથી 78 હજારના કેબલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો...

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્મૃતિવનની મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને અંજલી અર્પી

કચ્છની મુલાકાતે પધારેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભૂકંપના દિવંગતોની યાદમાં...