રામમંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે માધાપર શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું
copy image 22મી જાન્યુયારીના દિવસે ભુજનું માધાપર ગામ રામમય બની ગયું હતું. આ મામલે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,...
copy image 22મી જાન્યુયારીના દિવસે ભુજનું માધાપર ગામ રામમય બની ગયું હતું. આ મામલે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,...
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યા ખાતે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવતજીવન દાસજી, પાર્ષદ જાદવજી ભગત, પુરાણી બાલકૃષ્ણ દાસજી, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી વિગેરે સંતોની પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત ભંડારા ભોજન પ્રસાદ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સાધુ સંતો અને ભકતોએ હજારોની સંખ્યામાં આ ભોજન પ્રસાદનો લાભ પ્રાપ્ત...
copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી અંતર્ગત ગાંધીધામમાં રોટકેટર કલબ અને ઓમગ્રુપના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં એક સાથે 51 હજાર દીવડા પ્રજ્વલિત કરવામાં આવેલ હતા. જેથી સમગ્ર સંકુલ દીપી ઊઠયું હતું. છેલ્લા કેટલા સમયથી...
copy image 22 જાન્યુઆરીના સુવર્ણ દિવસે શ્રી રામ આયોધ્યામાં સિંહાસન પર બિરાજમાન થયા છે. ત્યારે, આ દિવસ ઈતિહાસમાં સુવર્ણ કલમથી...
જેમ ભાગવતની સમાધિ-ભાષા છે, તેમ રામાયણની પણ સમાધિ-ભાષા છે. વાલ્મીકિ સાધારણ કવિ નથી પણ મહર્ષિ અને આર્ષદ્રષ્ટા છે અને તેમણે...
મે.શ્રી જે.આર.મોથાલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજનાઓની પ્રેરણા તથા પશ્ચિમ કચ્છ-ભુજ એસ.પી.શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓની પશ્ચિમ કચ્છ જીલ્લામાં લોકોની...
તારીખ 22/01/2024 ના (અપના ઘર આશ્રમ) ગાંધીધામ ઓસ્લો સિનેમા હોલ ની પાસે, આ સંસ્થા ઘરવિહોણા, અસહાય, નિરાશાજનક, નિરાધાર વ્યક્તિઓ માટે...
ફિલ્મ અભિનેતા આમીરખાન કચ્છ આવ્યો આમીરખાનની અચાનક કચ્છ મુલાકાત ભુજ તાલુકાના કોટાય ગામની મુલાકાત લીધી કોટાય ગામના આહિર યુવાનનુ તાજેતરમા...
copy image અંજાર ખાતે આવેલ મીઠાપસાવરિયામાં ત્રણ શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારી 55 વર્ષીય આધેડની હત્યા કરી દેવાઈ હોવાનો ચકચારી મામલો સપાટી પર આવ્યો છે.આ...
ભુજ ખાતે આવેલ સામત્રાનાં ખેતરમાંથી પીજીવીસીએલની ડી.પી.ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે,...