ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત ગાંધીધામમાં યોગ શિબિર યોજાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ મેદસ્વિતા મુક્ત ગુજરાત શિબિર અંતર્ગત, સિંધિ સમાજના સહયોગથી ઝૂલેલાલ મંદિર ગાંધીધામ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું...