Year: 2025

અંજારના પશુડા ગામમાં બે ભાઈઓ પર ત્રણ શખ્સોનો હુમલો

copy image અંજાર ખાતે આવેલ પશુડા ગામમાં બે ભાઈઓ પર ત્રણ શખ્સોએ હુમલો કરી દીધો હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો...

આજે વિશ્વ હિમોફિલિયા દિવસ ૨૦૨૫ : હિમોફિલિયા જિનેટિક રોગ છે જે માતાપિતાથી વારસાગત રીતે બાળકોમાં આવે છે

          દર વર્ષે ૧૭ એપ્રિલના રોજ વિશ્વ હિમોફિલિયા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય હિમોફિલિયા અને અન્ય રક્તસ્ત્રાવ સંબંધિત...

ગાંધીધામમાંથી અજાણ્યા આધેડની લાશ મળી આવતા ચકચાર

copy image ગાંધીધામમાં આવેલ નૂરી મસ્જિદ નજીકથી   40  થી 4પ વર્ષીય અજાણ્યા આધેડ લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી...

“કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કરતા વધારે બોક્સાઇડ ભરેલ બે ટ્રકને પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર...

અનુસૂચિત જાતિના યુવાનોને રાષ્ટ્ર સુરક્ષાની સેવામાં જોડાવવાની ઉમદા તક

અનુસૂચિત જાતિના યુવાનો રાષ્ટ્ર સુરક્ષાની સેવામાં જોડાઈને પોતાની કારકિર્દી બનાવે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકારની ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ અંતર્ગત...

ભુજ તાલુકાના પાયરકા પ્રા. શાળામાં ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ

ભુજ તાલુકાના પાયરકા પ્રા. શાળામાં બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાની...

વરસાદને લહી ને સારા સમાચાર : દેશમાં સરેરાશથી વધુ 105 ટકા વરસાદ પડવાનું અનુમાન

copy image દેશમાં ચોમાસુ સામાન્ય કરતા સારું રહેશે દેશમાં સરેરાશથી વધુ 105 ટકા વરસાદ પડવાનું અનુમાન ભારતીય હવામાન વિભાગ દ્વારા...

ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી : ભચાઉના ચોબારી નજીક ભૂકંપનો આંચકો

copy image ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ભચાઉના ચોબારી નજીક ભૂકંપનો આંચકો ૩.૪ ની તીવ્રતાનો નોંધાયો આંચકો મધ્યરાત્રે ૧૨:૦૪...

કબીર સાહેબના ૧૬માં વંશજની ત્રીજા ચરણમાં ગુજરાત ભમણ ઉપર 42 દિવસથી યાત્રા

વિશ્વ વંદનીય સદગુરૂ કબીર સાહેબ ની પાવન જ્ઞાન ગંગાની ધારા કબીર પંથના વર્તમાન સંહવાહક અને કબીર પંથની વંશ પંરપરા મુજબ...

આત્મહત્યા કે અકસ્માત..? જવાહરનગરમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત

copy image ગાંધીધામના જવાહરનગરમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ...