ધોળાવીરા ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કચ્છી કલાઓથી સજ્જ સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ આજરોજ કચ્છ મુલાકાતના દ્વિતીય દિવસે વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ધોળાવીરા સાઈટની મુલાકાત...