Month: April 2025

ભચાઉમાં કૌટુંબિક ભાઈએ વ્યાજે પૈસા આપ્યા બાદમાં વારંવાર માગણી કરતાં નોંધાઈ ફરિયાદ

copy image ભચાઉમાં કૌટુંબિક ભાઈએ વ્યાજે પૈસા આપ્યા બાદમાં વારંવાર માગણી કરવાના પ્રકરણમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ...

ભચાઉના કડોલમાંથી બોગસ ડોકટરની થઈ ધરપકડ

copy image   ભચાઉ ખાતે આવેલ કડોલમાંથી પોલીસે એક બોગસ ડોકટરને દબોચી લીચો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ...

ખવાડા માર્ગે નેનો કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ભુજના શિક્ષકનું મોત

copy image ખાવડા માર્ગ પર વેકરિયાના રણ અને ભીરંડિયારા વચ્ચે ગત દિવસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો...

  ચોપડવા નજીક ટ્રેઇલર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં આધેડ મહિલાનું મોત

copy image   ચોપડવા નજીક પાછળથી આવતાં ટ્રેઇલરની ઝાપટથી બાઇકસવાર આધેડ મહિલા નીચે પટકાયા હતા બાદમાં પાછળથી આવતાં અન્ય કન્ટેઇર-ટ્રેઇલરના પૈડાં...

શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીએ અમદાવાદમાં ચાંગોદર ખાતે મેટરના પ્રથમ વિશ્વ-સ્તરીય મેન્યુફેક્ચરિંગ હબનું ઉદઘાટન કર્યું

મેટરની મેન્યુફેક્ચરિંગ ઉત્કૃષ્ટતા, ઝડપ અને ઇનોવેશન સાથે મોબિલિટી પરિવર્તનની ખાતરી મેટરે ઝડપી ઉત્પાદન અને ટકાઉ મોબિલિટીની દિશામાં તેની સફરમાં એક...

ગાંધીધામના કિડાણામાં છોટા હાથી છકડો રિવર્સ આવતા 12 વર્ષનો બાળક છકડા નીચે ચગદાયો

copy image  ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં રિવર્સ આવતા છોટા હાથી છકડાના ચાલકે 12 વર્ષના બાળકને હડફેટમાં લેતા આ માસૂમને જીવ...

 મુન્દ્રામાં 34 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image   મુન્દ્રામાં 34 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી...

પાલારા મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ માટે ઓરલ હેલ્થ કેમ્પ યોજાયો

            કચ્છની પાલારા ખાસ જેલમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કચ્છ દ્વારા ઓરલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  ૯૫થી વધુ...

ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે બાળકો માટે અનોખો સમર કેમ્પ યોજાશે

        ઉનાળાના રજાઓને વધુ માણવા અને બાળકોને કંઈક નવું શીખવવાના ધ્યેય સાથે સ્મૃતિવન ભૂકંપ મ્યૂઝિયમ અને મેમોરિયલ દ્વારા બાળકો માટે...

કચ્છના દિવ્યાંગજનોને બંને યોજનાઓનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા અનુરોધ

            ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દિવ્યાંગોનાં કલ્યાણ અર્થે નવી બાબતમાં દિવ્યાંગજનોનાં હિતાર્થે બે મહત્વનાં ફેરફાર કરવામાં આવ્યા છે. સંત સૂરદાસ...