Month: May 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભુજ આવી પહોંચ્યા

copy image ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભુજ આવી પહોંચ્યા ભારતીય સેનાની ત્રણેય પાંખ અને...

પધ્ધર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શિવરાજસિંહ રાણાને એ.એસ.આઈની પદવી પ્રાપ્ત થઈ

copy image પધ્ધર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં શિવરાજસિંહ રાણાને એ.એસ.આઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં...

મેઘપર બોરીચીમાં ત્રણ શખ્સો દ્વારા લૂંટ

મેઘપર બોરીચી નજીક નર્મદા કેનાલ પાસેના માર્ગ ઉપર ત્રણ શખ્સો દ્વારા લૂંટ કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી....

વાંચો, વિચારો, અને સમજો….યુદ્ધ માત્ર સરહદ પર રહીને નથી લડાતું !

ભારત-પાકિસ્તાન ના યુદ્ધ બાદ પર્યટકો આપને કરવાનું છે માત્ર ને માત્ર થોડું કામ.. તુર્કી-ચીન-અજરબેઝાન નો કરો સંપૂર્ણપણે બહિષ્કાર. સમગ્ર વિશ્વમાં...

ગુજરાતની શાન એવા ગરબા મેદસ્વિતા મુક્તિ માટે છે શ્રેષ્ઠ કસરત

એ હાલો....’ આવો સાદ પડે, ગરબા સંભળાય કે દરેક ગુજરાતીઓ ના પગ થીરકવા માંડે છે સાચું ને....! ગરબા, ડાન્સ આ બધું જ...

એક જ સ્થળે બે અકસ્માત સર્જાતા પાંચ ઘાયલ

અમદાવાદ શહેરમાંથી રફતારનો કહેર ફરી સામે આવી રહ્યો છે. ફુલસ્પીડમાં આવતી કારે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર...

સન૧૯૭૧ની લડાઈમાં વિરાંગનાં પદથી સન્માનિત, માધાપરના કાંતાબેન હિરજી જેઠા દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સહયોગ આપી દેશભક્તિની ઉદાત ભાવના બતાવી

માતૃભૂમિનાં રક્ષણ માટે સરહદોનું રખોપું કરતા આપણા શુરવીર જવાનોની સેવાનું તો કોઈ મુલ્ય આકીશકાય નહિ અને હાલમાં દેશમાં જે પરિસ્થિતિનું...

આરોગ્ય વિભાગ કચ્છ દ્વારા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાશે

        દર વર્ષે ૧૬મી મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં...

ખાણખનીજ વિભાગનો સપાટો પાંચ ટ્રકો ઝડપાઈ

ખાણખનીજ વિભાગ નો સપાટો પાંચ ટ્રકો ઝડપાઈ// માનનીય કલેક્ટરશ્રી, કચ્છની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફ્લાયિંગ સ્ક્વોર્ડ, કચ્છ ની તપાસટીમ દ્વારા...

સી.બી. પ્રોજેક્ટ ગઢશીશા ખાતે જીએમડીસીના સ્થાપના દિવસની રક્તદાન કેમ્પના આયોજન સાથે ઉજવણી કરાઈ

તા. ૧૫ મેના રોજ ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિ. ના ૬૨માં સ્થાપના દિન નિમિતે સી.બી. પ્રોજેક્ટ ગઢશીશા, કચ્છ ખાતે રેડક્રોસ...