દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે સંસ્થા દ્વારા તહેવારોમાં કરવામાં આવે છે કાર્યો : દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા આ વખતે સાત હજાર જેટલી રાખડી બનાવશે
હાલમાં રક્ષાબંધન નો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ કરી ને સંસ્થા છે જે દિવ્યાંગ...