Year: 2026

ભુજના હમીરસર તળાવ કાંઠે પ્રભારી મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તથા રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ ભારત ૩.૦ પરિવર્તન દાયકાની થીમ હેઠળ આયોજિત પ્રદર્શનીને ખુલ્લી મુકી 

‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના’ હેઠળ યોજાઈ રહેલા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ ભુજ ખાતે કચ્છના પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તથા...

કચ્છના પ્રભારી મંત્રીશ્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભુજ કેડીસીસી બેંક ખાતે ‘જનકલ્યાણ શિબિર’નો પ્રારંભ

 કચ્છ જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કેડીસીસી બેંક ભુજ ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ...

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે ‘પ્રગતિ પથ યાત્રા’ યોજાઈ

આજરોજ કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ 'પ્રગતિ પથ યાત્રા'માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ભુજ...

અદાણી ફાઉ. દ્વારા સીરાચા ગામે તળાવ નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સંપન્ન

મુન્દ્રા તાલુકાના સીરાચા ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલી તળાવ નવીનીકરણ યોજના અંતર્ગત ખાતમુહૂર્ત કાર્યક્રમનું આજે સફળ આયોજન કરવામાં...

બ્લડ ડોનર દિવસ નિમિત્તે રક્તદાન કરીને લોકોનું જીવન બચાવવા અનુરોધ કરતાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

આજરોજ બ્લડ ડોનર દિવસ નિમિત્તે કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ રેડક્રોસ ભવન ભુજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો....

રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ ભુજમાં બીએસએફ ૧૭૬ બટાલિયન ખાતે વૃક્ષારોપણ કરીને વન કવચ નિર્માણનો શુભારંભ કરાવ્યો

એક પેડ મા કે નામ ૩.૦ અભિયાન અંતર્ગત આજરોજ કચ્છના પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ બીએસએફ ૧૭૬ બટાલિયન પરિસર મુન્દ્રા રોડ ભુજ...

અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ખાતે બાલ વાટિકાના બાળકો માટે ભવ્ય પ્રવેશોત્સવની ઉજવણી

ભદ્રેશ્વર સ્થિત અદાણી વિદ્યા મંદિર ખાતે કે.જી. (બાલ વાટિકા) ના બાળકો માટે પ્રવેશોત્સવની ખૂબ જ સુંદરઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં...

ખેડૂતો પર કરવામાં આવેલ અત્યાચાર અને વળતરની માંગ મુદ્દે વિશાળ ટ્રેકટર રેલીનું આયોજન કરી આવતીકાલે 15 જૂનના રોજ ખેડૂતો ગાંધીનગર પહોંચશે: પ્રવીણ રામ AAP

આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામે એક વીડિયોના માધ્યમથી ખેડૂતોની ટ્રેક્ટર રેલી મુદ્દે પોતાની...

15 જૂનના રોજ ટ્રેક્ટર રેલી કરીને ખેડૂતો બહેરી સરકારના કાન સુધી પોતાનો અવાજ પહોંચાડશે: ગોપાલ ઇટાલીયા

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આવતીકાલે આયોજિત ટ્રેક્ટર રેલી મુદ્દે પોતાનું સમર્થન જાહેર કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે...

ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાશે : મનોજ સોરઠિયા

આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતુ કે આજે ગુજરાતના ખેડૂતોની હાલત એવી છે કે...