ભુજના હમીરસર તળાવ કાંઠે પ્રભારી મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તથા રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ ભારત ૩.૦ પરિવર્તન દાયકાની થીમ હેઠળ આયોજિત પ્રદર્શનીને ખુલ્લી મુકી
‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના’ હેઠળ યોજાઈ રહેલા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ ભુજ ખાતે કચ્છના પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તથા...