Month: May 2026

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર ‘વસ્તી ગણતરી અંતર્ગત ‘સ્વગણતરી’ પોર્ટલની સેવાનો મહત્તમ લાભ લેવા કચ્છના નાગરિકોને કરી અપીલ

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વસ્તી ગણતરી ૨૦૨૭ની મહત્વપૂર્ણ પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ રાષ્ટ્રીય મહાઅભિયાનના પ્રથમ...

હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં 78 જહાજોને પરત મોકલ્યા, 4ને ‘ડિસેબલ’ કર્યા

United States Central Command એ ઈરાન વિરુદ્ધ ચાલી રહેલી સમુદ્રી કાર્યવાહી અંગે મોટો દાવો કર્યો છે. અમેરિકાના બતાવ્યા મુજબ હોર્મુઝ...

ટ્રમ્પની રહસ્યમય સોશિયલ મીડિયા પોસ્ટે વધાર્યું સસ્પેન્સ

મિડલ ઈસ્ટ માં ચાલી રહેલા ભારે તણાવ અને હોર્મુઝની સમુદ્રી સરહદે સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ જવાની આશંકાઓ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ...

20000 મેટ્રિક ટન LPG ભરેલું વિશાળ જહાજ કચ્છના કંડલાના દીનદયાલ પોર્ટ પર પહોંચ્યું

copy image વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને દરિયાઈ સુરક્ષાના ગંભીર જોખમો વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. દુનિયાના...

ભુજ તાલુકાના અજરખપુરમાં ધોળા દિવસે કબાટનું તાળું તોડી રોકડ રૂા. 2,70,000ની ચોરી

copy image ભુજ તાલુકાના અજરખપુરમાં ધોળા દિવસે કબાટનું તાળું તોડી રોકડ રૂા. 2,70,000ની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી અને...

“ભવિષ્યમાં ભૂગોળમાં રહેવા માગે છે કે માત્ર ઈતિહાસ બનીને રહી જવા”:ભારતીય સેનાના પ્રમુખ

ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી. મળતી માહિતી મુજબ પાકિસ્તાને એ નક્કી કરવું...

રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના આપઘાતને ‘તંત્ર દ્વારા હત્યા’ ગણાવી

copy image કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ-યુજી પરીક્ષા વિવાદ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ...

જવાહરનગર ગામની સીમ માંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પધ્ધર પોલીસ “

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયાસાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ અને શ્રી ડો.વિશ્વા શાહ સાહેબ,...

અજરખપુર ગામે થયેલ ઘરફોટ ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા ૨.૭૦,૦૦૦/-ના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી તેની પાસેથી મુદ્દામાલ કબજે કરતી પધ્ધર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ અને શ્રી ડો.વિશ્વા શાહ...

શહીદ સુખદેવની ૧૧૯મી જન્મ જયંતી વંદના સાથે ઉજવાઈ કેરીના રસનુ વિતરણ કરાયું

શહીદ સુખદેવની 119 મી જન્મ જયંતી વંદના સાથે ઉજવાય. કેરીના રસનો વિતરણ કરાયુંભુજ. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અમર ક્રાંતિકારી શહીદ સુખદેવ...