Month: June 2026

અંજાર PGVCL કચેરીમાં આગની ઘટના અંગે મીડિયા માધ્યમો અને સોશિયલ મીડિયામાં પ્રસારિત ભ્રામક અહેવાલોનું સત્તાવાર ખંડન

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL), અંજાર વિભાગીય કચેરી દ્વારા વિવિધ મીડિયા અને સોશિયલ મીડિયા માધ્યમોમાં પ્રસારિત થઈ રહેલા આગની...

યોગના કારણે મને માનસિક બીમારીમાંથી મુક્તિ મળી:દિલીપભાઇ ઠક્કર

યોગ ભારતની પ્રાચીન ધરોહર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ સમગ્ર વિશ્વે યોગને અપનાવ્યો છે. આ નિમિત્તે દર વર્ષે ૨૧...

ભુજના વોર્ડ નંબર 5માં વિકાસનો ખાડો બન્યો માથાનો દુખાવો, 40 દિવસથી કામ અધૂરું… પૂરું થવાનું નામ નથી લેતું…

વરસાદી મોસમની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર–5 વિસ્તારમાં વિકાસના કામોમાં થતી બેદરકારી સ્થાનિક વેપારીઓ માટે ચિંતાનો...

મરવા મજબૂર કરવાના મુદ્દે ખંભરાની ત્રણ મહિલા સામે ફરિયાદ

માનસિક ત્રાસ આપીને મરવા મજબૂર કરવાના મામલે ભુજ તાલુકાના માનકૂવા પોલીસ મથકે ત્રણ મહિલા સામે ફરિયાદ દર્જ કરાઇ હતી. પોલીસે...

હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા જ ઈરાનનો કડક આદેશ; જહાજોએ 48 કલાક પહેલા મંજૂરી લેવી પડશે

 અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને પગલે, વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ફરીથી ધમધમાટ શરૂ...

ન્યૂ યોર્કમાં માતાને બચાવવા જતાં ભારતીય યુવાને ગુમાવ્યો જીવ

એક ભારતીય યુવાનના દુઃખદ મૃત્યુએ અમેરિકાના સૌથી લોકપ્રિય પ્રવાસન આકર્ષણોમાંની એક ગણાતી ન્યૂ યોર્કની ઘોડાગાડી પરંપરા સામે ફરી એકવાર ગંભીર...

નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને સૂચના આપતા નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડિયા

આજરોજ કચ્છ કલેક્ટર કચેરી ભુજ ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી....

રાજ્યના સમુદ્ર કિનારાના વિસ્તારમાં અંદાજે ૬૮૦થી વધુ ડોલ્ફિનની હાજરી :વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા

વન્યજીવોની સાથે સાથે સૌથી સુંદર અને આકર્ષક જળચર એવા ‘ડોલ્ફિન’ના સંરક્ષણ-સંવર્ધનમાં ગુજરાતે મહત્વનું યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના...

ભારતીય મૂળના દીકરાએ માતા, પિતા અને દાદીની ગોળી મારી કરી હત્યા

copy image અમેરિકાના ટેક્સાસ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક ભારતીય...

પાટીદાર વડીલનાં અંગદાનથી અન્ય પરિવારોનાં જીવનમાં ઉજાસ પથરાયો

 કચ્છમાં વધુ એક પાટીદાર પરિવાર દ્વારા લેવાયેલા પ્રેરણાદાયી નિર્ણયથી અન્ય પરિવારોનાં જીવનમાં ઉજાસ પથરાયો છે. ગયા અઠવાડિયે માર્ગ અકસ્માતનો ભોગ...