RBSKની સમયસર ઓળખથી મુન્દ્રા તાલુકાના ભુજપુરના બાળકને મળ્યું નવજીવન: હૃદયરોગની નિઃશુલ્ક સારવાર થઈ સફળ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત સમયસર નિદાન અને સતત અનુસરણને કારણે મુન્દ્રા તાલુકાના જન્મજાત હૃદયરોગ ધરાવતા બાળકને નવજીવન મળ્યું છે....