Month: June 2026

RBSKની સમયસર ઓળખથી મુન્દ્રા તાલુકાના ભુજપુરના બાળકને મળ્યું નવજીવન: હૃદયરોગની નિઃશુલ્ક સારવાર થઈ સફળ

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત સમયસર નિદાન અને સતત અનુસરણને કારણે મુન્દ્રા તાલુકાના જન્મજાત હૃદયરોગ ધરાવતા બાળકને નવજીવન મળ્યું છે....

સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પનું સફળ આયોજન…

સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે આર.બી.એસ.કે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- નિરોણા દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું...

કચ્છ જીલ્લા ભાજપ દ્વારા પ્રથમ તબક્કામાં વિભિન્ન 8 મંડલો પર પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગો સંપન્ન થયા

કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેજા હેઠળ આયોજિત પંડીત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગો અલગ અલગ 8...

જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છ અને ‘આર્ટ ઓફ લિવિંગ’ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી શિબિરમાં તણાવમુક્તિ અને માઈન્ડફૂલનેસ પર ભાર મુકાયો

પત્રકારોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સુખાકારીને ધ્યાને રાખીને જિલ્લા માહિતી કચેરી, ભુજ-કચ્છ અને ‘આર્ટ ઓફ લિવિંગ’ના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે ત્રણ દિવસીય...

રાપર તાલુકાની આઠ પ્રાથમિક શાળાઓના  મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ

રાપર તાલુકાની નલીયાટીંબો-૧ પ્રાથમિક શાળા, ધાણીથર, કંધોકાવાડી પ્રાથમિક શાળા, શ્રી મોટી હમીરપર કન્યા પ્રાથમિક શાળા, કિશનગઢ પ્રાથમિક શાળા, રૂપદાસવાંઢ પ્રાથમિક શાળા, સબરાનીવાંઢ પ્રાથમિક શાળા, કમુઆરાવાંઢ પ્રાથમિક શાળાઓમાં પ્રધાનમંત્રી...

જય શ્રી કૃષ્ણ પ્રભાતફેરી ગ્રુપ દ્વારા ગૌમાતાને એક ગાડી ચરાનું નિરાણ

અંજાર, તા. 28 જૂન, 2026 (રવિવાર):અંજારમાં ગત ભીમ અગિયારસના પાવન અવસરે જય શ્રી કૃષ્ણ પ્રભાતફેરી ગ્રુપ દ્વારા ધાર્મિક ભાવના સાથે...

કૃષિ મહાવિદ્યાલય, ભચાઉ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ રેલીનુંઆયોજન

કૃષિ મહાવિદ્યાલય, (ભુજ) ભચાઉ દ્વારા આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્યોના દુરૂપયોગ અનેગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું....

પ્રોહીબીશનના ગુનામાં વચગાળા જામીન રજા પરથી છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ, પૂર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ-ગાંધીધામ નાઓ તરફથી...

આયરલૅન્ડની સંસદમાં સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં ધ્યાનશિબિરનું આયોજન

ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો એવા યોગ અને ધ્યાનને આજે સમગ્ર વિશ્વમાં વ્યાપક સ્વીકાર મળ્યો છે. જીવનમાં શાંતિ, સુરક્ષા અને સર્વાંગીણ...

PM મોદીને મળ્યું વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન

સેશેલ્સના ગોલ્ડન જુબિલી નેશનલ ડે સમારોહમાં સામેલ થવા રાજધાની વિક્ટોરિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેટ હાઉસમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર...