Month: July 2026

માંડવીમાં અજાણી સાધ્વી મહિલાનું લોહીની ઉલટીથી મૃત્યુ

ભુજમાં સવારે માંડવીના પાંજરાપોળ રોડ ઉપર આશરે 55 વર્ષીય સાધ્વી મહિલાને લોહીની ઉલટી થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ  26/7ના...

ગાંધીધામ રેલ્વે વિસ્તારમાં તસ્કરોનો ત્રાસ : 35 હજારની તસ્કરી

copy image ગાંધીધામના રેલ્વેમથકના બગીચામાં સુઈ રહેલા બે યુવાનોના ખિસ્સામાંથી રૂા. 34,499ની મતાની તસ્કરોએ ચોરી કરી હતી.મળતી માહિતી મુજબ રેલ્વે મથક...

આવતાં સપ્તાહે કચ્છમાં સારા વરસાદનો સંકેત

ભુજ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે.આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવા અનુમાન વચ્ચે હવામાન વિભાગે આગામી સપ્તાહમાં રાજ્યની...

એ’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના વેપારીના થયેલ અપહરણનો ગુનો શોધી કાઢી સંડોવાયેલ કુલે-૭આરોપીઓની ધરપકડ

પોલીસ મહાનિરીક્ષકથી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં શરીર...

ભુજ અને માંડવીમાં જાહેરમાં પત્તા ટીચતાં 12 મહિલા સહિત 14 જબ્બે

copy image  ભુજ અને માંડવીમાં જુગારના બે દરોડામાં બાર મહિલા સહિત 14 ખેલીને પોલીસે દબોચયા હતા. ભુજના કેમ્પ એરિયા બાજુ વાઘેશ્વરી ચોક, સુર્યવંશી...

અંજાર નજીક અકસ્માતમાં એક્ટિવા સવાર યુવાનનું મૃત્યુ

copy image અંજારના વરસામેડી અંડરબ્રિજથી નાકા સર્કલ જતાં રોડ પર એક્ટિવાને ટોઈંગ કરી આગળ જતા બાઈકચાલકે બેદરકારીથી વાહન હંકારતાં એક્ટિવા...

અંજારમાં ભુવડ શીમ વિસ્તાર માંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર ડેશ શોધી કાઢતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષડ સરહદી રેન્જ બુજના તથા શ્રી સાગર બાગણાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કરલ ગાંધીધામનાઓએ અસામાજીક...

28 જુલાઈએ કચ્છ જિલ્લામાં વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરાશે

હિપેટાઇટિસ જેવા ગંભીર વાયરસજન્ય રોગ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ (World Hepatitis Day)ની...

રૂ.૯૪.૩૦ કરોડના ખર્ચે રોડની કામગીરી પૂર્ણ થયા બાદ ભુજમાં ટ્રાફિક તથા ભારે વાહનોને કારણે થતા અકસ્માતો નિવારી શકાશે

વર્ષ ર૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ ગુજરાત સરકારના જીયુડીસી વિભાગ દ્વારા વર્ષ ર૦૦પમાં ભુજ શહેરમાં નવા રસ્તાઓ (રીંગરોડ) બનાવવામાં આવ્યા હતા....

પરીક્ષા સુધારા માટે નીલેકણીનાં નેતૃત્વમાં ટાસ્કફોર્સ

નીટ પેપર લીક કૌભાંડ સામે દેશભરમાં આક્રોશ અને છાત્ર આંદોલન થયા બાદ પરીક્ષા પ્રક્રિયામાં સુધારા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે...