Month: August 2026

 ગેટસ:‘દુનિયા AIના ઝડપી બદલાવ માટે તૈયાર નથી’તાત્કાલિક કંઈક કરવું પડશે

મોઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટસે કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઇ) વિશે ચેતવણી આપતા જણાવ્યું છે કે, એઆઇના કારણે જ ગતિએ વસ્તુઓ બદલાઇ રહી છે...

અમેરિકા જવાનું સપનું જોનારાને મોટો ઝટકો

વોશિંગ્ટન, તા. 26 : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં કડક ઇમિગ્રેશન નીતિઓ વચ્ચે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાની સરકારે...

મુંદરામાં એઇડ્સ મુક્ત સમાજ માટે લોકજાગૃતિ અને લોકભાગીદારીના મહાઅભિયાનની શરૂઆત

મુંદરાની શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેનિયા એન્ડ એન્કરવાલા તથા શ્રીમતી ચંદનબેન હાથીભાઈ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે...

શાળા આરોગ્ય કાર્યક્રમના ૪D સ્ક્રીનીંગથી જન્મજાત હૃદયની ખામીની ઓળખ : યુ.એન. મહેતા હોસ્પિટલમાં સફળ ઓપરેશન

શાળા આરોગ્ય કાર્યક્રમ ફક્ત સામાન્ય તપાસ પૂરતો નથી, પરંતુ ગંભીર અને જન્મજાત બીમારીઓને પણ સમયસર ઓળખીને બાળકને નવું જીવન આપી શકે...

કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગની સઘન કામગીરી

ભુજ: કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ (CHPV) સામે સાવચેતી અને રોગચાળો અટકાવવાના હેતુથી જિલ્લાકલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી (DDO) તથા મુખ્ય જિલ્લા...

બાજરી અને જુવાર એન્ટી ઑકિસડન્ટ, ઝિંક અને સેલેનિયમ જેવા તત્વોથી ભરપૂર

આજે દુનિયા જેટલી ઝડપી અને આધુનિક થઈ રહી છે તેટલી જ પાયાની બાબતો તરફ ફરી ગતિ કરી રહી છે. એટલે...

કચ્છના દયાપર ખાતે જિલ્લાકક્ષાના ૭૭મા વન મહોત્સવનો ઉમળકાભેર પ્રારંભ કરાવતા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા

આજરોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રી કડવા પાટીદાર સમાજવાડી, દયાપર ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા આયોજિત ૭૭મા...

શાકભાજીનાં સારા ઉત્પાદન માટે બિયારણને બીજામૃતથી સંસ્કારીત કરવા

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક...

નાના અંગિયા ફાટક પાસે અજાણ્યા વાહને ઠોકર મારતા ઊંડા ખાડામાં પડેલ ગૌમાતાને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયા

આજરોજ ગૌવંશમ ગ્રુપ નખત્રાણા ટીમ ને જાણ થતા એક ગૌ માતાને નાના અંગિયા ફાટક પાસે અજાણ્યા વાહને ઠોકર મારતા તે...

નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામે, આજે ઇસ્લામ ધર્મના અંતિમ પેગંબર મોહમ્મદ મુસ્તફા સાહેબ ના જન્મદિવસે લક્ષ્મીપર ગામે આજે જુલુસ કાઢવામાં આવ્યું.

નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામે, આજે ઇસ્લામ ધર્મના અંતિમ પેગંબર મોહમ્મદ મુસ્તફા સાહેબ ના જન્મદિવસે બારા રબિઅવલ જાને ઈદે મિલાદુલ...