Breaking News

Crime News

Election 2022

શેરમાર્કેટમાં નફો કમાવવાની લાલચમાં આદિપુરના યુવાન સાથે 1.19 લાખની ઓનલાઈન ઠગાઈ

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આદિપુરમાં રહેનાર એક યુવાને શેરમાર્કેટમાં નફો કમાવવાની લાલચમાં 1.19 લાખ ગુમાવી દીધા હતા....

લખપત ખાતે આવેલ માતાના મઢની એક ખાણની ઓફિસમાંથી 1.80 લાખ ભરેલ લૉકર જ ઉઠાવી તસ્કરો થયાં ફરાર

  લખપત ખાતે આવેલ માતાના મઢની એક ખાણની ઓફિસમાંથી 1.80 લાખ ભરેલ લૉકર લઈને જ તસ્કરો ફરાર થઈ ગયા હોવાનો ચકચારી મામલો સામે આવી...

આજરોજ અંજાર શહેરનીજોગી પારાધી સમાજની વરણી કરવામાં આવી

પ્રમુખ , દિનેશ લક્ષ્મણ જોગી ઉપપ્રમુખ,. કિસન મધુભાઈ જોગી મંત્રી, ઉમેશ હરેશભાઈ જોગી સહમંત્રી, માલસિંહ અરજણ જોગી ખજાનચી, ભાવેશ પ્રેમજીભાઈ...

ગઢસીસા પાંજરાપોળને અંદાજિત રૂપિયા અઢી લાખનો ચારા માટે વત્રો કરવાનું મશીન અર્પણ કરવામાં આવ્યું

રાપર તાલુકા ના વરણું સુખપર નજીક નર્મદા ની પેટા કેનાલ મા ગાબડું પડતાં ખેડૂતોને લાખોના જીરુંનું નુકશાન

2024ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ ય

ગેરકાયદેસર ડોકટ૨ની પ્રેકટીસ ક૨તા ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી SOG ગાંધીધામ

ભુજ ખાતે જનરલ ઇલેક્શન 2024ની પ્રેસ કોન્ફરન્સ કલેકટર શ્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ

મોટા રેહા ગામે અતુલ મહેશ્વરી ની હત્યા કરનાર હત્યારા સુરેશ ગરવાને પોલીસે ઝડપી પાડ્યો

રાપર તાલુકાના વરણુ-સુખપર  નજીક નર્મદાની પેટા  કેનાલમાં ગાબડું પડી જવાના કારણે આજુબાજુના ખેડુતોને થયેલ નુકશાની અંગેનું વળતર આપવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત

રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી અમિતભાઈ...