Breaking News

Crime News

Election 2022

ગાગોદરમાં એસટી બસ ખોટવાઇ જતાં મુસાફરોને રાત્રે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા આખી રાત રઝળ્યા

copy image રાપર તાલુકાના ગાગોદરમાં બસ ખોટવાઇ જતાં મુસાફરોને રાતભર રઝળવું પડ્યું હતું. મળતી માહિતી અનુસાર વડનગરથી માતાના મઢ જતી...

આવતીકાલે PM મોદી મોરબીમાં થયેલ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચશે. અને પીડિતોના પરિવારજનોને પણ મળવા જશે.

મોરબી માટે રવિવારનો દિવસ સહેલાણીઓ માટે ગોઝારો બની ગયો હતો. ઝૂલતો પુલ તૂટતાં 500 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા, જેમાં...