Breaking News

Crime News

Election 2022

નાગલપરમાં એક યુવકનું તળાવમાં ડૂબી જતાં મોત

મળતી માહિતી મુજબ/ રાજકોટ તાલુકાના નાગલપરમાં  ગુરુવારે તળાવમાં ડુબી જતા યુવકનું મોત નીપજયું હતું. કુવાડવા રોડ પોલીસના હેડ કોન્સ્ટેબલ જે.એમ....

ચુડા સરકારી કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના અભાવે કોરોના થી મૃત્યુ પામેલ દર્દીના પરિવારજનોને પડી હાલાકી

ગોખરવાડા ગામના કોરોના સંક્રમિત દર્દીનુ હોસ્પિટલમાં મોત બાદ મૃતદેહને છકડામાં લઈ જવાનો વારો આવ્યો સરકારી તેમજ ખાનગી એમ્બ્યુલન્સ કોરોના મહામારી...

બોટાદ ખાતે આવેલ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર તેમજ બોટાદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો

હાલમાં કોરાની વૈશ્વિક મહામારી હોય અને સરકાર તરફથી કોરોના  ના કેસ વધે નહી તેવા હેતુસર જાહેરનામુ બહાર પાડેલ  હોય જેથી...

હવે ક્રિટિકલ દર્દીઓને ટોકન વિના જ ધન્વંતરિ હોસ્પિટલમાં એડમિટ કરાશે

મળતી માહિતી મુજબ/ જલદી સારવાર માટે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો કાર્યરત કરાઈધન્વંતરિ હોસ્પિટલમાં ટોકન ઉપરાંત 108 તથા ક્રિટિકલ સ્થિતિમાં આવતા દર્દીઓને...

કોરોનાના લીધે ભારતના પૂર્વ એટર્ની જનરલ સોરાબજીનું નિધન

મળતી માહિતી મુજબ/ કોરોના મહામારી વચ્ચે દેશનો મૃત્યુઆંક વધી રહ્યો છે એવામાં ભારતના પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજી નું નિધન...