Breaking News

Crime News

Election 2022

ભુજની જૂની રાવળવાડી ગણેશ મંદિર વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિકર તેમજ પ્રમુખને આવેદન પત્ર પાઠવી સમસ્યાઓની રજૂઆત કરી હતી

તારીખ 27-8-2021 ના રોજ ભુજ ની જુની રાવલવાડી ગણેશ મંદિર વિસ્તાર મા વિકાસ ગાંડો થયો છે, રોડ રસ્તા ની સમસ્યાઓ,...

બાવળા તાલુકાના શિયાળ ગામ માં કેન્દ્ર તથા રાજ્ય સરકારની 25 સેવાઓ નો લાભ અપાયો

બાવળા:ભારત સરકારના ગૃહમંત્રી તથા સહકાર મંત્રી અમિતભાઇ શાહ ના મત વિસ્તારમમાં આજ રોજ શિયાળ અને ધરજી ગામે કેન્દ્ર તથા રાજ્ય...

નખત્રાણા તાલુકાના જતાવીરા ગામે ઘોરમેશ્ર્વર મહાદેવ ના મંદિરે યોજાયુ ઘારમી આયોજન કરવામાં આવ્યું

શ્રાવણ પવિત્ર માસ ચાલી રયો છે ત્યારે શિવ સંભુને રીજવવા માટે લોકો અનેક પ્રયાસો કરી રહ્યા છે તેવામા જતાવીરા ગામે...

સને ૨૦૨૧ના ચોરીના ગુનામાં આરોપીને પકડી પાડતી સામખીયારી પોલીસ

  મકે જે.આર મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અઆંધિક્ક પૂર્વ ઝચ્છ ગાંધીધામ મયુર પાટીલ રાહેબ તથા કે.છ.ઝાલા રાઠેૅબ નાયબ...

પ્રકૃતિના સૌંદર્યને વધુ એક ઝલક કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં જોવા માડી

પ્રકૃતિના સૌંદર્યને વધુ એક ઝલક કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મથલ ગામના તળાવમાં પ્રકૃતિ શણગાર કર્યું હોય તેવું લાગી રહ્યું છે...

કૃષ્ણ જન્મોત્સવ તેમજ ગણેશ મહોત્સવની સરકારીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા અનુસાર ઉજવણી કરી શકાશે

ભુજ, શુક્રવારઃ નોવેલ  કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO  ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.  આ સંબંઘમાં કેન્દ્ર સરકાર...

ભુજ શહેર ભાજપ દ્વારા સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતગંત પ્રશિક્ષણ વર્ગ યોજાયો.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લોકોમાં જાગુકતા કેળવવાના હેતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતર્ગત તાજેતરમાં ભુજ શહેર...

આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા જોડો અભિયાન હેઠળ અંજાર શહેર વોર્ડ નો 4 ખાતે 50 શિક્ષિત યુવાનો જોડાયા

આવી રાહુ છે ત્યારે અંજાર શહેર વોર્ડ નો 4 જે હાલે સતાપક્ષ ના અધ્યક્ષા  નો છે તે વોર્ડ મા 50 શિક્ષિત આગેવાનો તેમજ...