Breaking News

Crime News

Election 2022

ભારત સરકારના નહેરુ યુવા કેન્દ્ર, ભુજની જિલ્લા યુવા કાર્યક્રમની સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી, ભુજ ખાતે યોજવામાં આવી હતી.

જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.એ મીટીંગમાં જણાવ્યું હતું કે, નહેરૂ યુવા કેન્દ્રના મંડળો અને નેશનલ યુથ વોલંટીયરો માટે વિશેષરૂપથી જાગૃતિના કાર્યક્રમો...

કોટડી ગામે આવેલ શિવનાથ પનારા મહાદેવ કે જ્યાં બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે મહાદેવ બિરાજમાન છે

કોટડી ગામે આવેલ શિવનાથ પનારા મહાદેવ કે જ્યાં બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે મહાદેવ બિરાજમાન છે તથા તળાવના કિનારા પર રમણીય વૃક્ષોનું...

કચ્છ માં સર્વ પ્રથમ બળદિયા ગામે કરાયું શિવાજી મહારાજ ની પ્રતિમા નુ અનાવરણ

કચ્છ માં સર્વ પ્રથમ બળદિયા ગામે કરાયું શિવાજી મહારાજ ની પ્રતિમા નુ અનાવરણ સાથે હર હર મહાદેવ જય રામ જય...

રાપર સહિત વાગડ વિસ્તારમાં સોમવતી અમાસ નિમિત્તે માનવ મહેરામણ ઉમટયું

આજે પવિત્ર શ્રાવણ માસ નો છેલ્લો દિવસ અમાસ અને સોમવાર આ ત્રણેય પવિત્ર દિવસ એક સાથે આવતા આજે રાપર શહેર...

લીંબડી તાલુકા ના પાંદરી ગામે ગંગા સ્વરૂપ વિધવા સહાય માટે ના હુકમ અર્પણ કાર્યક્રમ

હાલ માં સમગ્ર ભારત માં કોરોના એ મહાકેર વર્તવ્યો છે અને બીજી લહેર માં અનેક બહેનો વિધવા બની છે. અનેક...

સામાન્ય વરસાદ પડતાં બની ની જમીન લીલી ચાદર ઓઢી લીધી

સામન્ય વરસાદ થતાં બની ની જમીન એ જેમ લીલો ચાદર ઓઢી લીધું હોય એવો ધ્રાશયા જોવા મેડ છે ડીએચઆરલીધુ છે...

માંડવી તાલુકાના ભોજાય દેઢીયા રોડ થી હોસ્પીટલ તરફ જતા રસ્તા પર ઉડા ખાડા

માંડવી તાલુકાના ભોજાય દેઢીયા રોડ થી હોસ્પીટલ તરફ જતા રસ્તા પર ઉડા ખાડા થઇ ગયા છે આ શીશી રોડ પંચાયત...

નખત્રાણા તાલુકા નાં સાંયરા (યક્ષ)ગામે આંખો માટે મેઘા-કેમ્પઆયોજન કરવામાં આવ્યું

નખત્રાણા તાલુકા નાં સાંયરા ( યક્ષ)ગામે કે.સી.આર સી. (અંધજન મંડળ ) ભુજ,ગાયત્રી પરિવાર નલિયા અને પટેલ સમાજ અને ગ્રામ પંચાયત...

દાહોદ જીલ્લા મા શિક્ષણ સહાય નામે રુપીયા પડાવાનુ કૌભાંડ બહાર આવ્યુ

લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે" આવી કેહવત સાચી પાડતો કિસ્સો હાલ દાહોદ જીલ્લા મા જોવા મળેલ છે નડીયાદ...

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે.

આ દિવસ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિધ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ હોય છે. જે એક શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણન...