પાક સરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને કાળજી લેવા હવામાન ખાતા દ્વારા ખેડૂતોને સતર્ક રહેવા અનુરોધ
હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં વરસાદની આગાહી હોઈ જેને ધ્યાનમા રાખીને ખેડુતોને પાક સંરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને સુરક્ષા...
હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં વરસાદની આગાહી હોઈ જેને ધ્યાનમા રાખીને ખેડુતોને પાક સંરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને સુરક્ષા...
અમરેલી જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બે વ્યક્તિ મોતને ભેટી હતી. સાવરકુંડલાના રામગઢ નજીક બાઈક ઝાડ સાથે અથડાતા યુવકનું મોત નીપજયું...
કોરોના માહામારીના કારણે ધાર્મિક સ્થળો, સિનેમાહૉલ, મલ્ટીમીડિયા તથા જ્યાં ભીડ થાય તેવી દરેક જગ્યાને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. હાલમાં...
વડીયા : તાલુકાના ઇશ્વરીયા ગામે રહેતા એક ખેડૂત પોતાની વાડીએ પાણી વાળતા હતા ત્યારે અચાનક તાર ફેન્સીંગમાં અડી જતાં તેને...
નવલા નોરતા શરૂ થઈ ગયા છે પરંતુ કોરોના મહામારીના કારણે સરકારે આ વર્ષે નવરાત્રિ મહોત્સવ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે...
જય માં આશાપુરા સવંત ૧૬૧૦માં ભુજમાં માં આશાપુરા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાનાં સ્મયમાં માં આશાપુરા...
હાલમાં ચાલતા ગેરકાનૂની કામને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમણે બાતમી મળતા પોલીસ સબસલામતના દાવા કરી રહી છે,...
હાલમાં ભુજમાં રાવલવાડી વિસ્તાર નજીક પાર્ટી પ્લોટમાં શિવ નામના વ્યક્તિની અજાણ્યા શકશે હત્યા કરી ફરાર થયો. પાર્ટી પ્લોટની બહાર શિવની...
નનસાડ ગામની સોસાયટીમાંથી 21 વર્ષીય યુવતિ ઘરેથી કહ્યા વગર ચાલી ગઈ છે. શોધખોળ કરવા છતાં કોઈ ખેર મળી નથી. નનસાડ...
ભૂજ દયાપર નવરાત્રીમા સાદાઈ થી આરતી કરવામાં આવી તેમજ ઘટસ્થાપના કરવામાં આવી દયાપર ઉમિયા માતાજી મંદિર તેમજ આઝાદ ચોકની નવરાત્રીમા...