Breaking News

Crime News

Election 2022

પાક સરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને કાળજી લેવા હવામાન ખાતા દ્વારા ખેડૂતોને સતર્ક રહેવા અનુરોધ

હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં વરસાદની આગાહી હોઈ જેને ધ્યાનમા રાખીને ખેડુતોને પાક સંરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને સુરક્ષા...

વડિયા નજીક બે બાઇક અથડાતા આધેડનું મોત

અમરેલી જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બે વ્યક્તિ મોતને ભેટી હતી. સાવરકુંડલાના રામગઢ નજીક બાઈક ઝાડ સાથે અથડાતા યુવકનું મોત નીપજયું...

સાત માસ બાદ યાત્રાળુઓ આજથી મધ્યગીરમાં ભગવાન તુલસીશ્યામના દર્શન કરી શકશે: સમય સવારના 9થી સાંજના 6 સુધીનો

કોરોના માહામારીના કારણે ધાર્મિક સ્થળો, સિનેમાહૉલ, મલ્ટીમીડિયા તથા જ્યાં ભીડ થાય તેવી દરેક જગ્યાને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. હાલમાં...

માં આશાપુરા માતાના મંદિરની અનોખી મહિમા, વિમોચન

જય માં આશાપુરા સવંત ૧૬૧૦માં ભુજમાં માં આશાપુરા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાનાં સ્મયમાં માં આશાપુરા...

જશોદાનગરથી યુવકનું અપહરણ કરી લૂંટયા બાદ એસજી હાઇવે છોડી મુકાયો

હાલમાં ચાલતા ગેરકાનૂની કામને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમણે બાતમી મળતા પોલીસ સબસલામતના દાવા કરી રહી છે,...

ભુજના રાવલવાડી વિસ્તાર નજીક આવેલા પાર્ટી પ્લોટમાં હત્યા

હાલમાં ભુજમાં રાવલવાડી વિસ્તાર નજીક પાર્ટી પ્લોટમાં શિવ નામના વ્યક્તિની અજાણ્યા શકશે હત્યા કરી ફરાર થયો. પાર્ટી પ્લોટની બહાર શિવની...

દયાપરમાં નવરાત્રીની સાદાઈથી આરતી કરવામાં આવી તેમજ ઘટસ્થાપના કરવામાં આવી

ભૂજ દયાપર નવરાત્રીમા સાદાઈ થી આરતી કરવામાં આવી તેમજ ઘટસ્થાપના કરવામાં આવી દયાપર ઉમિયા માતાજી મંદિર તેમજ આઝાદ ચોકની નવરાત્રીમા...