Breaking News

Crime News

Election 2022

માતાના મઢમાં માં આશાપુરના નોરતા પ્રસંગે ધૂમ-ધામ વગર ઘટ-વિધિથી સ્થાપના

કોરોનાએ કપરી દશા બતાવી પરંતુ ભકતોમાં ભક્તિ હોવાથી યાત્રાધામના પૂજારીઓએ માં આશાપુરા તથા અનેક મંદિરોના દર્શન લિવ કરવામાં આવશે તેમજ...

અમીયાના સીમાડામાં પવનચક્કીના પોલ પર કરંટ લાગતાં યુવાન નીચે પટકાયો

હાલમાં લોકો જીવનને દાવમાં રાખીને ગુજરાન ચલાવે છે ત્યારે લખપતના અમીયા અને મેઘપરની સીમમાં પવનચક્કીના પોલ પર કામ કરતાં યુવાનને...

નેહરૂ યુવા કેન્દ્રને બહુમાળી ભવનમાં ખસેડવામાં આવી

મળતા સૂત્રો પ્રમાણે ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ભુજની કચેરી જર્જરિત હોતા કલેકટરની...

પહેલા નોરતે માં ખોડલના લોકો દર્શન, ભક્તોએ લીધા આશીર્વાદ, 100 જેટલા ભક્તોને ધજા ચડાવાની છૂટ…

....જયમાં ખોડલ... આજથી નવરાત્રિ ચાલુ થઈ ગ્યાં છે. ત્યારે આશાપુરા મંદિર તથા પાવાગઢમાં મંદિરોમાં ભક્તો માટે દર્શન બંધ છે. ત્યારે...

એક સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે કામ કરતાં વ્યક્તિ ઉપર કરાયો હુમલો

અગાઉ કચ્છ કેર ન્યુસમાં ગાંજા બાબતે માહિતી આપનાર પત્રકાર અને ઉમદા સામાજિક કાર્યકર અલી મામદ સમા ઉપર હુમલો કરવામાં આવ્યો...

અહમદાવાદના RTO એજન્ટને લઈને ફરી ખૂલશો, COT ટીમની સરપ્રાઇજ વિજિટ…

ગુજરાતમાં તમામ મોટર વાહન કચેરીઓમાં એજન્ટ પ્રથાની બંદીને દૂર કરવા કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા સમયાંતરે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે છે....

આજથી શરૂ થતાં નવરાત્રીની શુભકમના.. નવરાત્રીમાં શા માટે અને કોની પૂજા કરવામાં આવે છે…?

...જય માં દુર્ગા... આજથી નવરાત્રિ શરૂ થઈ ગયેલ છે. દર વર્ષે લોકોને નવરાત્રિમાં રમવા માટે પેલેથી ઉત્સાહહોય છે. તેના માટે...

હમીરસરમાં માછલીઓનું પ્રમાણ વધારવા મુખ્ય અધિકારીને રજૂઆત

આ વર્ષે વરસાદે ભુજમાં ધમાકેદાર એન્ટ્રી લીધી હતી જેના કારણે વરસાદના પાણીના લીધે હમીસર છલકાઈ ગયું હતું. અને તેમાં આઠળક...

ભુજના રસ્તાઓને મરામતની જરૂર હોતા કલેક્ટર ઓફિસમાં રજૂઆત

ભુજમાં કેટલાક રસ્તાઓનો સમારકામ કરી દેવામાં આવ્યું છે.ભુજમાં કોમર્સ કોલેજ રોડથી લઈને રઘુવંશી ચૌકડી સુધીનો રસ્તો બનાવી દેવામાં આવ્યું છે....