Breaking News

Crime News

Election 2022

રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહીરના વરદ હસ્તે મેધપર (બોરીચી) સબ ડીવીઝનનું લોકાર્પણ કરાયું

તા.૭ના પીજીવીસીએલ, અંજાર સર્કલ ઓફીસ ગ્રાઉન્ડ ખાતે રાજયમંત્રી વાસણભાઈ આહીરના હસ્તે મેધપર (બોરીચી) ની જનતાની માંગણીને ધ્યાને લઈને નવા મંજુર...

દિવ્યાંગજન માટે આકસ્મિક મૃત્યુ સંદર્ભે રૂ. ૧ લાખ સુધીના વીમાની રાશી મેળવી શકાશે

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ દ્રારા દિવ્યાંગવ્યકિતઓના કુટુંબીજનોને માટે આકસ્મિક અવસાન સહીતનાં સંજોગોમાં મદદરૂપ થવા વીમાસહાય યોજના...

કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત મુન્દ્રા તાલુકાના ૩૧ ગામોનાં ખેડુતોને દિવસે વિજળી આપવાનો કરાયો આરંભ

ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જિલ્લામાં મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં મુન્દ્રા તાલુકાના ૩૧ ગામડાઓમાં શુભારંભ...

અંજાર શહેરમાં ધોળા દિવસે સવા લાખના દાગીનાની ચોરી થઈ ચોરી

ક્ચ્છ જિલ્લાના અંજાર શહેરમાં ધોળા દિવસે સવા લાખના દાગીનાની ચોરી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગાયત્રી ચાર રસ્તા પાસે...

ગુજરાતને વિશ્વનું પ્રતિષ્ઠિત રાજ્ય બનાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી – દાહોદમાં રૂ. ૧૫૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાતને વિશ્વનું પ્રતિષ્ઠિત રાજ્ય બનાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી - દાહોદમાં રૂ. ૧૫૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ...

લોક સુખાકારી – લોક કલ્યાણ અર્થે રાજ્ય સરકારે ગુજરાતના સર્વાંગી વિકાસનો યજ્ઞ આરંભ્યો છે- મંત્રીશ્રી કુંવરજી બાવળીયા

  ધ્રાંગધ્રા શહેરના સર્વાંગી વિકાસ માટે અંદાજિત રૂપિયા ૨૩૩૮ લાખના ખર્ચે હાથ ધરાયેલા વિકાસ કામોનો ખાતમુહુર્ત - લોકાર્પણ રાજ્યના પાણી...

કલ્યાણપુર તાલુકામાં આવેલ ભાટીયા ગામમાં પીધેલી હાલતમાં બાઇક ચાલક પકડાયો

કલ્યાણપુર તાલુકામાં આવેલ ભાટીયા ગામમાં રહેતા બાબુ રામદેભાઈ ભાટિયા નામના (ઉ.36)ના યુવાનને ભાટીયાના મેઈન ગેઇટ પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી...