Breaking News

Crime News

Election 2022

અંજાર તાલુકાની  ત્રણ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ

  અંજાર તાલુકાની ધમડકાની ચકારમોરાવાંઢ પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૫૦, વાડા ગામની પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૨૨ અને મેઘપર બોરીચીની સોનલનગર મેઘપર બોરીચી પ્રાથમિક શાળાના કેન્દ્ર...

ગાંધીધામમાંથી માદક પદાર્થ આપનાર શખ્સને પોલીસે રંગે હાથ દબોચ્યો

copy image   ગાંધીધામમાંથી માદક પદાર્થ આપનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ...

કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ:  20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ

ગાંધીનગર, 19 સપ્ટેમ્બર, 2025: યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100%...

બોર વેલ/ટયૂબ વેલના બાંધકામ તથા સમારકામ અંગે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ દ્વારા હુકમો જારી કરાયા

જિલ્લામાં ખુલ્લા બોર-કુવામાં બાળકોના પડી જવાના બનાવો ન બને તે માટે તકેદારીના પગલાં લેવા દરખાસ્ત રજૂ થયેલ છે જેને ધ્યાને...

કચ્છ જિલ્લાનાં ૬ જેટલા ટોલ પ્‍લાઝા પર ટોલ ટેક્ષ ચૂકવી ને જ વાહન ટોલનાકાથી પસાર કરવા જિલ્લા કલેકટરશ્રીનું જાહેરનામું

કચ્છના તમામ વાહનો જિલ્લાના ટોલનાકા પર પસાર થતાં સમયે ઉભા રહે તથા સરકારશ્રીએ જાહેરનામાંથી નક્કી કરેલા ટોલ ટેક્ષ ચુકવીને જ...

ગાંધીધામમાંથી આકૃતિઓ વડે જુગાર રમનાર પન્ટરને પોલીસે દબોચ્યો

copy image ગાંધીધામમાંથી આકૃતિઓ વડે જુગાર રમતા શખ્સને પોલીસે રંગે હાથ દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી...

આણંદથી માતાના મઢ જવા નીકળેલ યુવાનની યાત્રા અધૂરી રહી : આ યુવાને પોતે જ પોતાની જાતને છરીના ઘા ઝીંકી દીધા

copy image સૂત્રો જણાવી રહ્યા છે આણંદથી માતાના મઢ જવા નીકળેલ યુવાને પોતે જ પોતાની જાતને છરીના ઘા ઝીંકી દીધા...

કચ્છમાં માતાના મઢ પદયાત્રામાં ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સાથે નાગરિકો સ્વચ્છતા જાળવી પર્યાવરણ જતન માટે બન્યા કટીબદ્ધ

સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ...

નખત્રાણામાં પવનચક્કીમાંથી 1.35 લાખના વાયરોની તસ્કરીનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image   નખત્રાણામાં  પવનચક્કીમાંથી 1.35 લાખના વાયરોની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે મામલે સૂત્રો જણાવી રહ્યા છે, નખત્રાણાના...

આગામી દિવળીના પર્વ દરમ્યાન અજાર શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ અંગે લાયસન્સ બાબત

આગામી દિવળીના પર્વ દરમ્યાન અજાર શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ આપવાના રહે છે. આ...