Breaking News

આયુષમાન કાર્ડ ધારકોને હોસ્પિટલ સારવાર સમયે વેરિફિકેશન અંગે પડતી હાલાકી તેમજ આયુષમાન કાર્ડ અંગે પડતી વિવિધ સમસ્યાનું નિરાકરણ કરવા મુખ્યમંત્રીશ્રી તથા આરોગ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરાઈ

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય...

“ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ રાત્રી ઘરફોડ ચોરી તેમજ પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બેટરી ચોરી નંગ – ૧૮ ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ...

લાખોના દિલમાં વસનારા તોય…તમે તો હંમેશ એકલા….

મે અટલ હું! લાખોના દિલમાં વસનારા તોય તમે તો હંમેશ એકલા.... મે અટલ હું!  ફિલ્મ હજુ હમણાં તો થિયેટરમાં જોઈ...

ભુજ નગરપાલીકાની સામાન્ય સભામાં થયો હોબાળો

ભુજ નગરપાલીકાની સામાન્ય સભામાં થયો હોબાળો વિરોધ પક્ષના સભ્યો દ્વારા કરાયો ઉગ્ર વિરોધ પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ હતી આજની સામાન્ય...

ગાંધીધામ ખાતે કચ્છના અન્સારી માસરા સમાજની વાર્ષિક બેઠક અને સમાજના વિવિધ વર્ગોના અભ્યાસ કરતા તેજસ્વી બાળકોના સન્માન સમારોહનું આયોજન કરાયું

રવિવારે ગાંધીધામ ખાતે કચ્છના અન્સારી માસરા સમાજની વાર્ષિક બેઠક અને સમાજના વિવિધ વર્ગોના અભ્યાસ કરતા તેજસ્વી બાળકોના સન્માન સમારંભનું આયોજન...

કયાં કારણથી ગૌચર જમીન પર મોટા પ્રમાણમાં થયેલ દબાણો દૂર થતાં નથી….?

copy image હાલમાં લોકોમાં ખૂબ જ તીવ્ર ગતિથી પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે, કચ્છમાં ગૌચર જમીન ખાલી થશે કે નહીં....?...

મુંદ્રા તથા માંડવીમાંથી થયેલ બાઈકચોરીનો ભેદ ઉકેલી આરોપી શખ્સોને ઝડપી પાડતી મુંદ્રા પોલીસ

copy image મુંદ્રા તથા માંડવીમાંથી થયેલ બાઇકની તસ્કરીના કેસમાં આરોપી શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિત અનુસાર...

ગાંધીધામના ગોદામમાંથી થયેલ ચોખા ચોરીના કેસમાં વધુ ત્રણ શખ્સો પોલીસના સકંજામાં

copy image ગાંધીધામના એક ગોદામમાથી 4.29 લાખના ચોખાની ચોરીના ચકચારી પ્રકરણમાં વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા...

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રાની આસપાસ જળસંચય કાર્યક્રમનો શુભારંભ

બદાણી ફાઉન્ડેશન અને અદાણી ટ્રાન્સમિશનના સંયુક્ત ઉપક્રમે મુંદ્રાની આસપાસના લોકોના લાભાર્થે જળસંચય કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. તળાવને જળદેવનું મંદિર સમજી...