Breaking News

ગઢશીશાના વથાણચોકમાં આવેલ મોગલ જવેલર્સ નામની દુકાનમાંથી 1.80 લાખના દાગીનાની તસ્કરી

ગઢશીશામાં આવેલી મોગલ જવેલર્સ નામની દુકાનમાથી અમુક ઇસમોએ દુકાનના પતરા ખોલી કુલ રૂપિયા 1.80 લાખની કિમતના દાગીના તેમજ કેમેરાના ડીવીઆરની...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20% વસૂલીને નિયમબદ્ધ કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત, જિલ્લા...

30/7/2023 ના રોજ નખત્રાણા ખાતે પત્રકાર વેલફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠનની નખત્રાણા તાલુકા કક્ષાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું

30/7/2023 ના રોજ નખત્રાણા ખાતે પત્રકાર વેલફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠનની નખત્રાણા તાલુકા કક્ષાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં નખત્રાણા...

BSF દ્વારા જખૌમાં બાયપોરજોય પ્રભાવિત વિસ્તારોમાં કોલેજના વિદ્યાર્થીઓનો પ્રવાસ યોજાયો

30/07/2023 ના રોજ, BSF ભુજે સાયકોલોજી ડિપાર્ટમેન્ટ, મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી, વડોદરાથી જખાઉ અને નજીકના વિસ્તારોના કોલેજના વિદ્યાર્થીઓ માટે ચક્રવાત...

નખત્રાણા તાલુકાનાં રવાપર ગામમાં રોજ 50થી વધુ લોકો આંખના વાયરસથી સંક્રમિત

નખત્રાણા ખાતે આવેલ રવાપર ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી આંખની બીમારીના દર્દીઓની સંખ્યા વધી રહી  છે પાંચેક દિવસથી સરકારી દવાખાનામાં સરેરાશ...

કચ્છનું ગૌરવ : ભીમાસરની દીકરી જવાનોની વર્દીથી પ્રેરાઇ સેનામાં જોડાઇ

અંજાર તાલુકાના ભીમાસર ગામે રહેતા બાબુભાઇ અને શાંતિબેન ભીલની દિકરી લક્ષ્મીબેન બાબુભાઇ ભીલે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભીમાસરની શાળામાં જ...

ચેક પરત થતાં અંજાર કોર્ટે આરોપીને 1 વર્ષની સજા ફટકારી

અંજાર તાલુકાના જરૂ ગામના રહેવાસી આમજી ભુરા રબારી નામક વ્યક્તિએ વિનોદ ચંદુ સોલંકી વડોદરાના  રહેવાસીને 2021 માં ઓળખાણ અને સારા...

માંડવીની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં આરોગ્ય સેવા અંગે  સુધારા – વધારા માટે 33 લાખના સાધનો મંગાવવામાં આવશે

હાલમાં માંડવીની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં આરોગ્ય સેવા અંગે  સુધારા - વધારા માટે રાજ્ય સરકાર તરફથી અધિક નિયામક ડો. ગિરીશ પરમારે...

બે મોટરસાઇકલ ચોરી થવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઇ

અંજારમાં આવેલ  દબડા વિસ્તારમાંથી બ્લેક/સિલ્વર કલરની યામાહા મોટરસાઇકલ કિંમત રૂપિયા 30,000 તેમજ મેઘપર કુંભારડી વિસ્તારમાંથી બ્લેક/રેડ પ્લસર મોટરસાઇકલ કિંમત રૂપિયા...

રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાપર ખાતે યોજાયેલ નેત્ર નિદાન સારવાર કેમ્પનો   205 દર્દીઓએ લાભ મેળવ્યો

રાપરમાં રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની 29 મી તારીખે નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજાય છે તેવી જ રીતે...