Breaking News

આત્મનિર્ભર ભારત ત્યારે જ બનશે જ્યારે દેશનો ખેડૂત આત્મનિર્ભર બનશે. – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

આજરોજ માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી ખેડૂતો, શિક્ષકો આ પરિસંવાદમાં વંદે ગુજરાત...

જામનગરમાં આવેલ કાલાવડ શહેરમાં ધોળા દિવસે ચોરીનો બનાવ : કાલાવડમાં ખેડૂતે 15 મિનિટમાં જ 5.30 લાખ ગુમાવ્યાં : સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં થઈ કેદ

જામનગર ખાતે આવેલ કાલાવડ શહેરમાં ધોળા દિવસે ચોરીની ઘટનાનો મામલો  સામે આવ્યો જ્યારે કાલાવડમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલ રાવ એન્ટરપ્રાઇઝની...

ગાંધીધામમાં સતત બીજા દિવસે પણ  પડેલા ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

ગાંધીધામમા ગત રવિવાર બાદ સતત બીજા દિવસે પણ મેઘકૃપા ચાલુ રહી હતી, અને અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના...

ગાંધીધામ ખાતે આવેલ કિડાણાની કન્યા શાળામાં છાત્રો માટે જીએસટી વિભાગ દ્વારા  બે શૌચાલય બનાવી આપવામાં આવ્યા

ગાંધીધામ ખાતે આવેલ કિડાણા ગામે આવેલ કન્યા પ્રાથમિક શાળા કે જ્યાં 400થી વધુ બાળકીઓ તેમજ 8 મહિલા સ્ટાફ કાર્યરત છે,...

નખત્રાણા ખાતે આવેલ નેત્રામાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં

નખત્રાણા તાલુકા ખાતે આવેલ નેત્રા ગામ નીચાણવાળા વિસ્તારમાં આવેલ હોવાથી દર વરસે ચોમાસાની સિઝનમાં પાણી ભરાવની સમસ્યા સામે આવે છે....

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર સીમમાં 50 લાખના શરાબ પ્રકરણમાં 8 દિવસ બાદ પણ આરોપી પોલીસના હાથમાં આવેલ નથી

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર સીમમાં એક ગોદામમાંથી પોલીસની રાજ્યસ્તરની ટીમે 50 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. આ બાબતે આઠેક...

તંત્ર ગાઢ નીન્દ્રામાં : ભુજમાં મંગલમ્ ચાર રસ્તે ગટરની લાઇન પાસે ફરી એકવાર રોડ બેસી જતાં ભૂવો પડ્યો તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં

ભુજ ખાતે આવેલ મંગલમ્ ચાર રસ્તા પર ગટરના કામે ખોદકામ થયા બાદ અવારનવાર રોડ બેસી જવાની ઘટના સામે આવી રહી...

પશ્ચિમ કચ્છ હાઇવે પર પુરઝડપે વાહન ચલાવતા 107 ચાલકો ઇન્ટરસેપ્ટરની સ્પીડગનથી દંડિત કરવામાં આવ્યા

કચ્છ જિલ્લામાં હાઇવે રોડ પર બહોળી સંખ્યામાં ચાલકો પુરઝડપે વાહન ચલાવતા હોય છે જેના પરીણામે ગંભીર અકસ્માતની ઘટનાઓ બને છે...

ખેડોઇ બ્રિજ પાસે અજાણ્યા વાહને  એક્ટિવા અડફેટે લેતા સર્જાયું અકસ્માત : એક્ટિવા ચાલકનું મોત

ખેડોઇ નજીક આવેલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયું હતું, જેમાં  એક્ટિવા ચાલકનું મોત નીપજયું હતું....

અંજાર શિશુમંદિર પાસે રોડ પર વરસાદી પાણીના કારણે  થયેલ ખાડાઓના કારણે  રિક્ષા પલટતાં થયું અકસ્માત :  પ્રૌઢ ઘાયલ થયા – માથામાં ગંભીર ઇજાઓ

અંજાર શહેરમાં 15 જુને આવેલ બિપોર્ઝોય  વાવાઝોડાથી અત્યાર સુધી કુલ 42 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ક્ષમતાથી વધુ...