Breaking News

રોજગાર વિનિમય કચેરી દ્વારા ૧ ઓક્ટોબરના આદિપુર તોલાણી કોમર્સ કોલેજ ખાતે રોજગાર મેળો યોજાશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભુજ-કચ્છ દ્વારા આદિપુર તોલાણી સરકારી કોમર્સ કોલેજ, ગાંધીધામ ખાતે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીની...

ભુજ નગરપાલિકા દ્વારા શહેરીજનોને નવરાત્રીના ગરબા તેમજ પુજાપો હમીરસર તળાવમાં ન પધરાવવા માટે વિનંતી

આગામી દિવસોમાં નવરાત્રીનું સમાપન થયેથી લોકોએ પોતાના ઘર માં ગરબાનું સ્થાપન કર્યું છે તેમને જણાવવાનું કે ભુજ નગરપાલિકા દ્વારા ગરબા...

નખત્રાણાના વિથોણ ખેતાબાપા સંસ્થાન ખાતે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ભૂલકાં મેળો યોજાયો

નખત્રાણા તાલુકાના વિથોણ ખેતાબાપા સંસ્થાન ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ...

રોજગાર વિનિમય કચેરી દ્વારા ૧ ઓક્ટોબરના આદિપુર તોલાણી કોમર્સ કોલેજ ખાતે  રોજગાર મેળો યોજાશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભુજ-કચ્છ દ્વારા આદિપુર તોલાણી સરકારી કોમર્સ કોલેજ, ગાંધીધામ ખાતે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં ૧...

કચ્છમાં ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’  પખવાડિયા અંતર્ગત યોજાયેલા મેડીકલ કેમ્પનો મહિલાઓ અને તરુણીઓએ લાભ લીધો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ...

“સ્વચ્છતા હી સેવા અભિયાન- ‘સ્વચ્છોત્સવ’ અંતર્ગત કચ્છભરમાં સફાઈ ઝુંબેશ યોજાઈ

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં...

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ ૯ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી

આજ રોજ તારીખ 29-09-2025 ના શ્રીમતી મનીષાબેન વેલાણી ઉપ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત કચ્છ અને અધ્યક્ષશ્રીકારોબારી સમિતિ જિલ્લા પંચાયત કચ્છ શ્રી...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં માર્કેટીંગ યાર્ડ ક્ષેત્રે થયેલ વિકાસ માટે કચ્છ જિલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓ દ્વારા પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કરાયો

ભારત સરકાર દ્વારા કૃષિ અને ડેરી ઉદ્યોગના હિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોથી સહકારી મંડળીના સભાસદો તથા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઇ...

કૃષિ-ડેરી આયાત પર પ્રતિબંધથી કચ્છના પશુપાલકોમાં આનંદ

ભારત સરકાર દ્વારા કૃષિ અને ડેરી ઉદ્યોગના હિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોથી કચ્છના સરસપુર ગામના પશુપાલકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી...