મીરજાપરમાં અને ભુજ માં મારા મારી ના બે બનાવ બન્યા હતા
મીરજાપર અને ભુજમાં મારામારીના બનાવ બન્યા હતા. મીરજાપર ભાણરાઇ તળાવની બાજુમાં રહેતા ફરિયાદી વાસુ પ્રેમજીભાઇ ચાવડા (ઉ.વ.29)એ આરોપી કરણ મહેન્દ્રભાઇ...
મીરજાપર અને ભુજમાં મારામારીના બનાવ બન્યા હતા. મીરજાપર ભાણરાઇ તળાવની બાજુમાં રહેતા ફરિયાદી વાસુ પ્રેમજીભાઇ ચાવડા (ઉ.વ.29)એ આરોપી કરણ મહેન્દ્રભાઇ...
ભુજ તાલુકાના માધાપર ખાતે રહેતા 38 વર્ષીય યુવાનને નાગોર ગામના બસ સ્ટેશન પર વરનોરાના ચારથી પાંચ જણાઓએ ધોકા અને લોખંડના...
શાળાઓનું શૈક્ષણિક સત્ર પુરૂ થતા વેકેશનનો સમયગાળો હોય શાળાઓ બંધ હોવાથી હવે અસામાજિક તત્વોએ નિશાન બનાવી રહ્યા છે અંજારમાં તસ્કરોએ...
અબડાસા તાલુકાના મોટી બાલચોડ ના જુથ ગ્રામ પંચાયતના સરપંચ ઉપર ત્રણ શખ્સોએ લાકડાથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી...
ગાંધીધામમાં સગીરાને બળજબરીપૂર્વક એકટીવા ઉપર લઈ જઈને બાવળની ઝાડીમાં તેની સાથે દુષ્કર્મ આચરનાર સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી...
જેતલસર પંથકના રૂપાવટી ગામે ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો નીચા મળતા ભાવથી ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે. રોષે ભરાયેલા ખેડૂતોએ...
અબડાસા ના ગામો માં પાંચ કોરોના વાયરસના કેસ બહાર આવતાં નલિયા, કોઠારા, ખીરસરા (કોઠારા) આ ત્રણેય ગામો તંત્ર દ્વારા સીલ...
મધ્ય પ્રદેશમાં થયેલા એક લગ્ન બાદ 2 જિલ્લામાં હડકંપ મચી ગયો છે. અહીં લગ્નના ત્રણ દિવસ પછી ખબર પડી કે...
ભારત અને નેપાળમાં સરહદી વિવાદ લઈને વધી રહેલા તણાવ વચ્ચે નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ કોરોના વાયરસ માટે ભારતને જવાબદાર ઠેરવવાનો...