Breaking News

ગેંગસ્ટર ટાઈગર હનીફ ભારતને સોંપવાનો બ્રિટનનો ઈનકાર કરાયો

બ્રિટન સરકારે ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના ભાગીદાર ટાઇગર હનીફની સોંપણી ભારતને કરવાની ના પાડી દીધી છે. હનીફ ટાઈગર ૧૯૯૩ ગુજરાતના સુરતમાં...

ગીરગઢડા ભાખામાં 108ને અડધો કલાક સિંહના ટોળાએ અટકાવી, EMTએ રસ્તામાં 108ની અંદર મહિલાની પ્રસુતી કરાવી હતી

  સિંહનું ટોળુ 108ની ફરતે આંટા મારી રહ્યું હતું, મહિલાએ બાળકીને જન્મ આપ્યોસિંહનું ટોળુ રોડ પરથી હટતા જ 108 દ્વારા...

દીકરી બની ‘શ્રવણ’, ઈજાગ્રસ્ત પિતાને 1,200 કિ.મી સાઈકલ પર લઈને પોતાના વતન માં પહોંચી હતી

15 વર્ષની સાહસિક દીકરીએ ગુરુગ્રામથી બિહારના દરભંગા સુધી ડબલ સવારી સાઈકલ ચલાવી હતી કોરોના મહામારીનો ઈતિહાસ લખાશે તેમાં પરપ્રાંતિયોની પીડા...

ધોરાજી જુના સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા ૩૬ વર્ષથી ચંદન ના વાઘા ના દિવ્ય દર્શન હરિ ભકતો રહ્યા છે

ધોરાજીના બાલધા ચોરા કડીયાવાડ ખાતે આવેલ પ્રસાદીનું સ્થાન સમા જુના સ્વામિનારાયણ મંદિર ખાતે   ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે રાધા કૃષ્ણ ભગવાન...

મુંબઈ થી આવનારા મુંબઈ ગરા ને મુન્દ્રા ના વર્ધમાન નગર માં કોરોન્ટાઈન કરતાં તે પહેલા ત્યાંના રહેવાસીઓ એ કર્યો ઉગ્ર વિરોધ

  હાલ માં  કોરોના વાયરસ ની મહામારી જે ચાલી રહી છે ત્યારે છેલા ત્રણ ચાર દિવસ માં જ કચ્છ  માં ચાલીસ...

ગાંધીધામના સેકટર-5માં કવોરેન્ટાઈન કેન્દ્રનો વિરોધ લોકો વિરુદ્ધ કર્યો

શહેરના સેકટર -5માં રહેણાક વિસ્તારમાંથી કવોરેન્ટાઈન સેન્ટર દૂર કરવાસ્થાનિકોએ પ્રશાસન સમક્ષ માંગ' કરી હતી. સેકટર- 5ના' લોકોએ અંજાર પ્રાંત અધિકારી...

શ્રીનગર માં આતંકવાદી દ્વારા હુમલો કરાયો બે જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના પાંડચ વિસ્તારમાં બોર્ડર સિકયુરિટી ફોર્સ (બીએસએફ)ની ટીમ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કર્યો હતો. આ હુમલામાં બીએસએફના  બે જવાન...

અયોધ્યામાં રામમંદિર નહીં રામજન્મભૂમિ મંદિર બને છે

અયોધ્યાઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયે સોશ્યલ મીડીયાના માધ્યમથી અયોધ્યામાં શરૂ થઇ રહેલ રામમંદિર નિર્માણ પહેલા રામમંદિર...

વેપારીઓ માટે દુકાનો ખૂલી રાખવા નું સમય સાંજે સાત વાગ્યા સુધી માગણી

 માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છમાં કોરોના વાયરસની મહામારીમાં 4થા લોકડાઉન દરમ્યાન સમય ફેરફાર માટે કલેક્ટરને...

નવસારી માં તરતાં આવડતું ન હોવા છતાં મોતની પરવા કર્યા વિના ડૂબતી વ્યક્તિને બચાવવા દરિયામાં છલાંગ મારી

મરોલી. જલાલપોરના મરોલી કાંઠા વિસ્તારમાં માછીવાડ-દિવાદડીમાં નંદનવન ફળિયામાં રહેતા એકજ પરિવારના 6 બાળકો સવારે 10 વાગ્યે દરિયામાં નાહવા ગયા હતા દરિયામાં...