Breaking News

સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે મહત્વની બેઠક, MSP સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા

કૃષિ કાયદા વિરુદ્ધ (Farm Laws 2020) ખેડૂતોનું આંદોલન (Farmers Protest In India) આજે 40માં દિવસે પણ યથાવત રહ્યું છે. 26...

લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ રાજકોટ જિલ્લાના વિરપુર પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ

લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ રાજકોટ જિલ્લાના વિરપુર પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ જાણીતા આરોપી નિખિલ દોગા ગેંગ ના 2 આરોપી સહિત...

ફેદરા ધંધુકા રોડ પર અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત

હરીપરા ગામના પાટીયા પાસે કાર અને ટ્રકનો અકસ્માત સર્જાયો. ઘટનાસ્થળે જ કાર ચાલકનું મોત નીપજયું હતું. ત્રણ વ્યક્તિની હાલત ગંભીર...

day bet નામની એપ.નો ઉપયોગ કરતા પહેલા ચેતવુ જોઇએ

ભારતનું યુવાધન કઇ દિશામાં જઇ રહ્યુ છે? ડીજીટલ ચોરી, ડીજીટલ લોકર વિશે જાણતા જ હશો? શું આપ જાણો છો ડીજીટલ...

સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી નજીક આવતા અંજાર શહેર મધ્યે સંગઠન લક્ષી મિટિંગ નું આયોજન

આજ રોજ કરછ જિલ્લા ના પ્રભારી તેમજ દસાડા ના ધારાસભ્ય શ્રી નૌસાદ સોલંકી ની દેખરેખ હેઠળ કરછ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્ર...

હાલમાં સમગ્ર જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળ્યો

હાલના સમયમાં જ્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગ...

ચુડા તાલુકામાં એસ.ટી બસસ્ટેશન નું ઈ લોકાર્પણ

ચૂડા તાલુકા ખાતે ૨.૩૧ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી બસસ્ટેશનનું નવ નિર્માણ કરાયું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં...

શ્રી સાળંગપુર ધામ શ્રી કષ્ટભજનદેવને 108 થી વધારે દિવ્ય શાસ્ત્ર નો શ્રૃંગાર કરવામાં આવ્યો

જગવિખ્યાત શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર ધનૂર્માંસ નિમિતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસ જી (અથાણા વાળા)ની પ્રેરણાથી...

કેમિકલયુક્ત પાણીને નદીમાં, તળાવના વહેણમાં ઠાલવવામાં આવતાં હોવાથી અનેક પશુઓ મૃત્યુ પામ્યા

ચાડવા રખાલમાં સામત્રા-વાડાસર રોડ પર આવેલી જે પુંજારા તળાવની પાળ પાછળ નશાયુકત-કેમિકલવાળાં પાણી વહીને જે દૂષિત કરી રહ્યાં છે. આ...

નૂતન વર્ષના પ્રથમ દિવસે અંજારનાં વિકાસમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું

અંજાર ખાતે રૂ.૮.૫૨ કરોડના ખર્ચે પૂર્વ કચ્છની નવી આર.ટી.ઓ કચેરીનુંરાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું અંજાર ખાતે રૂ. ૮.૫૨...