Breaking News

આગામી ૨૬મી જાન્યુઆરીએ ચિત્ર સ્પર્ધા

૦૮ થી ૧૩ વર્ષના બાળકો માટે “૨૬મી જાન્યુઆરી” ચિત્ર સ્પર્ધાભુજ, મંગળવારઃરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય...

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણ કચ્છ હાજીપીર દરગાહ ની મુલાકાતે આવ્યા

બોલિવુડના અભિનેતા અમિતાભ બચ્ચન કહી ગયા છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ત્યારબાદ કચ્છ પ્રવાસીઑ માટે ઍક...

મોબાઈલ ટુ સ્પોર્ટસ ઓનલાઈન વાદન (હારમોનિયમ, તબલા, વાંસળી) સ્પર્ધા

ભુજ, સોમવારઃ          રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે...

રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની રજુઆતથી કચ્છના રાજમાર્ગો માટે ત્રણસો કરોડ રૂપિયા મંજુર થયા

ભુજ, સોમવારઃ         સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી અને અંજાર મતવિસ્તારના ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે વિધાનસભામાં કચ્છના...

રાપર ના ગાગોદર ધાણીથર હાઇવે પર ટ્રક અને કાર અકસ્માતમાં 2 ના મોત

રાપર: આજે વહેલી સવારે વાગડ વિસ્તારનો હાઇવે રોડ રકત રંજીત થયો હતો આડેસર પોલીસ મથકે થી મળતી વિગતો મુજબ આજે...

ઉપલેટા વોર્ડ નંબર 9 ના સુધરાઈ સભ્ય અને તેમના પિતાની ઉમદા કામગીરીથી સ્થાનિકોને મળી પ્રાથમિક સુવિધાઓ જેથી સ્થાનિકોમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ વોર્ડ નંબર ૯ માં છેલ્લા ૧૫-૨૦ વર્ષથી સ્થાનિકોને પીવાના પાણી માટેની બહુ મોટી સમસ્યા હતી...

રતનાલ ગામની ગૌશાળા ના ચારા ના ગોડાઉન માં વહેલી સવારે ભયંકર લાગી આગ

રતનાલ ગામની ગૌશાળા ના ચારા ના ગોડાઉન માં વહેલી સવારે 4 વાગ્યા ની આસપાસ માં ભયંકર આગ લાગતા લાખો રૂપિયા...

પટ્ટો ચડાવાતાં ક્રેનનો આગળનો ભાગ ધડાકાભેર 4 નંબરની જેટી પર પછડાયો : જાનહાનિ ટળી

દીન દયાળ પોર્ટ 20 વર્ષ જુની થયેલી જુદી જુદી મશિનરી દૂર કરવાની કવાયતમાં લાગી ગયું છે. આજે જેટી નંબર 4...

અમદાવાદના ભરચક વિસ્તાર નરોડા સ્મશાનગૃહ નજીક પેટ્રોલપંપ પર પોલીસ પુત્ર પર જીવલેણ હુમલો

નિવૃત્ત પોલીસ રણજીતસિંહ વાઘેલાના પુત્ર પેટ્રોલ ભરવા નજીવી બાબતે બોલાચાલી થતા ,પેટ્રોલપમ્પના મેનેજર અને કારીગરોનો જીવલેણ હુમલો, માથાના અને કાનના...

પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિતે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિતે 'સુશાસન દિવસ' ઉજવણી કરવામાં આવે છે.તેના ભાગરૂપે કોઠારા...