ભુજના ટાઉનહોલ ખાતે ૩૫૦ જેટલા પ્રાથમિક આચાર્યોને ગુણોત્સવનું માર્ગદર્શન અપાયું.પ્રથમ દિવસથી કાર્યક્રમની શુરૂઆત કરવા પર ભાર મુકાયો.
ભુજના ટાઉન હોલમાં રવિવારના ૩૫૦ જેટલા પ્રાથમિક શાળાના આચાર્યોને ગુણોત્સવનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સત્રના પ્રથમ દિવસથી જ કાર્યક્રમની...